Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડવાપી

નગવાસથી સુરજીભાઇ ગુમ

વલસાડઃ તા.૨૪: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નગવાસ પટેલ ફળિયામાં રહેતા સુરજીભાઇ જમસુભાઇ પટેલ તા.૧૫/૩/૨૦૨૨ના રોજ સવારે ૭-૦૦ થી બપોરે ૨-૦૦ વાગ્‍યા દમિયાન ઘરેથી ચોખા દળાવવા ઝરોલી ગામે જાઉં છું તેમ જણાવી ગયા બાદ આજદિન સુધી ઘરે પરત આવ્‍યા નથી. ગુમ થનારની ઉંમર ૪૭ વર્ષ, ઊંચાઇ આશરે પાંચ ફૂટ, રંગે ઘઉંવર્ણ, પાતળો બાંધો, શરીરે સફેદ કલરનું શર્ટ તથા કમરે આછો બ્‍લ્‍યુ પેન્‍ટ પહેર્યો છે. તેઓ ગુજરાતી તથા હિન્‍દી ભાષા બોલે છે. આ વર્ણનવાળા વ્‍યક્‍તિની જો કોઇને ભાળ મળે તો ભિલાડ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

વાપી અંબામાતા મંદિરે દાદા-દાદીની સ્‍મૃતિમાં દરરોજ મસાલા ખિચડીનું વિતરણ

vartmanpravah

વલસાડની કુસુમ વિદ્યાલય ખાતે ઉત્તરાયણ પર્વની રંગેચંગે ઉજવણી

vartmanpravah

વલસાડની જીએમઇઆરએસ મેડિકલ કોલેજના ૩ તબીબોના રિસર્ચ પેપર રાજ્યકક્ષાએ વિજેતા

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાપીની ફેલોશીપ મિશન સ્કૂલના અલંકરણ સમારોહમાં હાજરી આપી

vartmanpravah

વાપી અંબામાતા મંદિરમાં પ્રથમ વખત ગૌસેવાના લાભાર્થે ભાગવત કથાનો પ્રારંભ

vartmanpravah

વાપીમાં રમાબાઈ મહિલા બ્રિગેડ દ્વારા સાવિત્રીબાઈ ફુલે અને ફાતિમા શેખની જન્‍મજયંતિની ઉજવણી

vartmanpravah

Leave a Comment