December 2, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડવાપી

નગવાસથી સુરજીભાઇ ગુમ

વલસાડઃ તા.૨૪: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નગવાસ પટેલ ફળિયામાં રહેતા સુરજીભાઇ જમસુભાઇ પટેલ તા.૧૫/૩/૨૦૨૨ના રોજ સવારે ૭-૦૦ થી બપોરે ૨-૦૦ વાગ્‍યા દમિયાન ઘરેથી ચોખા દળાવવા ઝરોલી ગામે જાઉં છું તેમ જણાવી ગયા બાદ આજદિન સુધી ઘરે પરત આવ્‍યા નથી. ગુમ થનારની ઉંમર ૪૭ વર્ષ, ઊંચાઇ આશરે પાંચ ફૂટ, રંગે ઘઉંવર્ણ, પાતળો બાંધો, શરીરે સફેદ કલરનું શર્ટ તથા કમરે આછો બ્‍લ્‍યુ પેન્‍ટ પહેર્યો છે. તેઓ ગુજરાતી તથા હિન્‍દી ભાષા બોલે છે. આ વર્ણનવાળા વ્‍યક્‍તિની જો કોઇને ભાળ મળે તો ભિલાડ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

દમણની સરકારી કોલેજમાં અમૃત પર્વ-2023-24 કાર્યક્રમ અંતર્ગત વાર્ષિક સાંસ્‍કૃતિક અને ખેલ મહોત્‍સવનો શાનદાર પ્રારંભ

vartmanpravah

સેલવાસ ન.પા.ના ચીફ ઓફિસર ડો. સુનભ સિંહે નવનિર્મિત પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

દાનહઃ કસ્‍તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, દપાડામાં વાર્ષિકોત્‍સવ ઉજવાયો

vartmanpravah

દાનહ કોંગ્રેસે સેલવાસ ન.પા. વિસ્‍તારના ખખડધજ રસ્‍તાઓને તાત્‍કાલિક રીપેર કરવા પ્રમુખને કરી રજૂઆત

vartmanpravah

સંઘપ્રદેશમાં પહેલી વખત યોજાયો રંગોત્‍સવઃ વિદ્યાર્થીઓની કલાત્‍મક પ્રતિભા અને રચનાત્‍મકતાનો મળેલો પરિચય

vartmanpravah

કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણમાં આંબાની ખેતી સાથે જોડાયેલા ખેડૂતોએ તકેદારી રાખવી

vartmanpravah

Leave a Comment