July 18, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

વેલુગામ મોરપાડા ખાતે મળેલી બેઠકમાં દાનહ વારલી સમાજ વ્‍યસન મુક્‍તિ માટે સજ્જ બને છે : શિક્ષણને પણ પ્રોત્‍સાહન આપવા શરૂ કરેલી કવાયત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.22
દાદરા નગર હવેલીના વેલુગામ મોરપાડા ગામે વારલી સમાજમાં જાગળતિ લાવવા માટે ખાસ મિટિંગનું આયોજન કરવામા આવ્‍યુ હતુ. જેમા હાલમાં સમાજમાં જે શિક્ષણનું પ્રમાણ ઓછુ છે એના માટે લોકોમાં જાગરૂકતા લાવવા અને કેટલાક યુવાઓ વ્‍યસનના બંધાણી છે તેઓને વ્‍યસન મુક્‍ત કરી સામાજીક કાર્યોમા જોડવા અને વારલી સમાજને કેવી રીતે આગળ લાવી શકાય એના માટે ખાસ ચર્ચાઓ કરવામા આવી હતી.
આ અવસરે સમાજના પ્રમુખ શ્રી શંકરભાઇ ગોરાત, સામાજીક કાર્યકર્તા ભારતીબેન ગોતરના,શ્રી સંજય ગોરાત, શ્રી પ્રવિણ ગોરાત, શ્રી વિજય ટિમ્‍બરીયા સહિત મોટી સંખ્‍યામાં સમાજના લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક (કન્‍યા) વિદ્યાલય વણાંકબારામાં સ્‍વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્‍ટ્રપતિ તેમજ પ્રજાસત્તાક ભારતનાં દ્વિત્તીય રાષ્‍ટ્રપ્રમુખ ડો. સર્વપલ્લી રાધાકળષ્‍ણનો જન્‍મદિવસ ઉજવવામાં આવ્‍યો

vartmanpravah

દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા ‘રન ફોર યુનિટી’ અંતર્ગત એકતા દોડ યોજાઈ

vartmanpravah

પારડી વિસ્‍તારમાં બુટલેગરો બિન્‍દાસ: રાહદારીને કચડી સ્‍થળ પર મોત નીપજાવી ગાડી છોડી ફરાર

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ધૂમ્‍મસવાળુ વાતાવરણ

vartmanpravah

થર્ટીફર્સ્‍ટની પૂર્વ સંધ્‍યાએ પારડી પોલીસનો સપાટો

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર બારડોલીથી મુંબઈ જવા નિકળેલ બાઈક રાઈડર યુવાનના બાઈકને વાહને ટક્કર મારતા મોત

vartmanpravah

Leave a Comment