Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

વેલુગામ મોરપાડા ખાતે મળેલી બેઠકમાં દાનહ વારલી સમાજ વ્‍યસન મુક્‍તિ માટે સજ્જ બને છે : શિક્ષણને પણ પ્રોત્‍સાહન આપવા શરૂ કરેલી કવાયત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.22
દાદરા નગર હવેલીના વેલુગામ મોરપાડા ગામે વારલી સમાજમાં જાગળતિ લાવવા માટે ખાસ મિટિંગનું આયોજન કરવામા આવ્‍યુ હતુ. જેમા હાલમાં સમાજમાં જે શિક્ષણનું પ્રમાણ ઓછુ છે એના માટે લોકોમાં જાગરૂકતા લાવવા અને કેટલાક યુવાઓ વ્‍યસનના બંધાણી છે તેઓને વ્‍યસન મુક્‍ત કરી સામાજીક કાર્યોમા જોડવા અને વારલી સમાજને કેવી રીતે આગળ લાવી શકાય એના માટે ખાસ ચર્ચાઓ કરવામા આવી હતી.
આ અવસરે સમાજના પ્રમુખ શ્રી શંકરભાઇ ગોરાત, સામાજીક કાર્યકર્તા ભારતીબેન ગોતરના,શ્રી સંજય ગોરાત, શ્રી પ્રવિણ ગોરાત, શ્રી વિજય ટિમ્‍બરીયા સહિત મોટી સંખ્‍યામાં સમાજના લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણવાડા ગ્રા.પં.ના ગ્રામવાસીઓએ ઊર્જાના સંરક્ષણ માટે લીધા શપથ

vartmanpravah

દાનહ અને દમણમાં કોરોનાનો આંકડો 15-15 નોંધાયો : દીવમાં કોરોનાના 02 કેસ નોંધાયા

vartmanpravah

દાભેલના ઘેલવાડ ફળિયાની એક દુકાનમાંથી દમણ એક્‍સાઈઝ વિભાગે જપ્ત કરેલો દારૂ

vartmanpravah

વલસાડમાં બપોર બાદ પુરના પાણી ઓસરતા (ઉતરતા) રસ્‍તાઓ ઉપર કાદવ કીચ્‍ચડ છવાઈ જતા લોકો પરેશાન

vartmanpravah

દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના સ્‍મરણાર્થે શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજની વાડી ભેંસરોડ ખાતે 3 જાન્‍યુ.થી ભાગવત કથા યોજાશે

vartmanpravah

વલસાડમાં ગૌણ સેવા પસંદગી પરીક્ષાના પેપર લીક મામલે ‘આમ આદમી પાર્ટી’એ કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

vartmanpravah

Leave a Comment