November 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

વલસાડ, તા.૨૩: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ ઇન્‍ડિયાપાડા, દરોઠા ખાડી કિનારે જંગલી ઝાડની ડાળી ઉપર દોરડા વડે ફાંસો ખાઇને મરણ પામેલા વ્‍યક્‍તિનો મૃતદેહ તા.૧૩/૫/૨૦૨૨ના રોજ સાંજે ૭-૦૦ કલાકની આસપાસ મળી આવ્‍યો હતો. મૃતકની ઉંમર આશરે ૩૦ થી ૩૫ વર્ષ, રંગે ઘઉંવર્ણ, ઊંચાઇ આશરે સાડાપાંચ ફૂટ, વાળ કાળા અને જેની છાતી ઉપર એડીદાસની ટી-શર્ટ, શરીરે કાળા કલરની ફુલ બાંયની પેન્‍ટ તથા કથ્‍થઇ કલરની અન્‍ડરવેર પહેરી છે. આ મૃતકના જો કોઇ વાલીવારસો હોય તો ભિલાડ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

ડીઆરઆઈએ ઉમરગામ જીઆઈડીસી ખાતે સિન્‍થેટિક સાયકોટ્રોપિક પદાર્થોના ઉત્‍પાદન સાથે સંકળાયેલા અન્‍યફેક્‍ટરી સેટઅપનો કરેલો પર્દાફાશ

vartmanpravah

ધરમપુર માલનપાડા રોડ ઉપર ટ્રક-બાઈક વચ્‍ચે અકસ્‍માત : બાઈક સવાર દંપતિ પૈકી પત્‍નીનું મોત

vartmanpravah

ઝેનીથ ડોક્‍ટર હાઉસના ઓર્થોપેડિક સર્જન ડૉ.પાર્થ પંચાલનું નાઈજેરિયામાં આંતરરાષ્‍ટ્રીય સન્‍માન

vartmanpravah

મૃગમાળ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા પુનઃ સ્‍થાપિત શિક્ષકને ત્રણ દિવસ શાળામાં હાજર ન કરતા વલસાડ કલેક્‍ટરને લેખિત ફરિયાદ કરવામાં આવી

vartmanpravah

નવસારી જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે કાર્યવાહી કરવા કરેલી માંગ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.28 અને તા.29 માર્ચે ઈ-શ્રમ કાર્ડના રજિસ્‍ટ્રેશન માટે મેગા ડ્રાઈવ યોજાશે

vartmanpravah

Leave a Comment