December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

રાજ્‍યસભાના સાંસદતરીકે વિજેતા બનેલા એન.સી.પી.ના વરિષ્‍ઠ નેતા પ્રફુલભાઈ પટેલની દાનહ-દમણ-દીવ પ્રદેશ એન.સી.પી. પ્રમુખ ધવલભાઈ દેસાઈએ લીધેલી શુભેચ્‍છા મુલાકાત

એન.સી.પી.ના વરિષ્‍ઠ નેતા અને પૂર્વ કેન્‍દ્રીય મંત્રી પ્રફુલભાઈ પટેલ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની રાજનીતિથી પણ ખુબ જ નજીકથી પરિચિત હોવાથી પ્રદેશ પ્રમુખ સાથેની તેમની નિકટતાનો લાભ પ્રદેશને મળી શકે છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15
પૂર્વ કેન્‍દ્રીય મંત્રી અને રાષ્‍ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્‍ઠ નેતા શ્રી પ્રફુલભાઈ પટેલ રાજ્‍યસભાના સાંસદ તરીકે વિજેતા બનતા દાદરા નગર હવેલી અને દમણ-દીવ રાષ્‍ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્‍યક્ષ શ્રી ધવલભાઈ દેસાઈએ તેમની મુંબઈ ખાતે તેમના નિવાસ સ્‍થાને મુલાકાત કરી શુભકામના પાઠવી હતી.
એન.સી.પી.ના વરિષ્‍ઠ નેતા શ્રી પ્રફુલભાઈ પટેલ દાદરા નગર હવેલી અને દમણ-દીવની રાજનીતિથી પણ ખુબ જ નજીકથી પરિચિત છે અને પ્રદેશ એન.સી.પી. પ્રમુખ શ્રી ધવલભાઈ દેસાઈ સાથેની તેમની નિકટતાનો લાભ આવતા દિવસોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવને પણ મળશે એવો વિશ્વાસ દૃઢ બન્‍યો છે.

Related posts

દાનહ ખાતે ભાજપ મહિલા કાર્યકર સંમેલન યોજાયું દાનહમાં ભય, ગુંડાગીર્દી, આતંક અને ગરીબોને કચડનારા છે સામેવાળાઃ કેન્‍દ્રીય મંત્રી સ્‍મૃતિ ઈરાની

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું ‘મિશન લક્ષદ્વીપ’ : સમયાંતરે લક્ષદ્વીપની મુલાકાત લઈ અહીના જીવન ધોરણને ઊંચુ લાવવા શરૂ કરેલી પ્રશાસનિક કવાયત

vartmanpravah

દીવના નાગવા સ્‍થિત કલેક્‍ટર નિવાસ પાસેના મુખ્‍ય રોડ ઉપર મોપેડમાં આગ લાગતા બળીને ખાખ

vartmanpravah

નવસારી જિલ્લા સેવા સદન ખાતે મોરબીમાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં મૃત્‍યુ પામેલા દિવંગતોને પ્રાર્થના સભા યોજી શ્રધ્‍ધાંજલિ આપી

vartmanpravah

દાનહઃ મોરખલના ધોડીપાડા, ડુંગરીપાડાનો ખનકી ઉપરનો મુખ્‍ય રસ્‍તો ધોવાઈ જતા હાલાકી

vartmanpravah

વાપીની એલ. જી. હરિઆ મલ્‍ટિપર્પઝ સ્‍કૂલ આંતર શાળા વિજ્ઞાન-ટેકનોલોજી પ્રદર્શનમાં ઝળકી

vartmanpravah

Leave a Comment