February 5, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસમા ઉત્તરાખંડ સેવા સમિતિ દ્વારા આયોજીત ભાગવત કથા સપ્તાહનું સમાપન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08 : દાદરા નગર હવેલી ઉત્તરાખંડ સેવા સમિતિ દ્વારા બાલાજી મંદિર પરિસર ખાતે આયોજીત સાત દિવસીય શ્રીમદ્‌ ભાગવત કથાનું આજે સમાપન કરાયું હતું. આ ભાગવત કથા દરમ્‍યાન ચાર વેદ, પુરાણ, ગીતા અને શ્રીમદ્‌ ભાગવત મહાપુરાણની વ્‍યાખ્‍યાનનું કાઠવ્‍યાસ શ્રી રઘુવીરદાસ પ્રભુજીનામુખારવિંદથી ઉપસ્‍થિત ભક્‍તોએ શ્રવણ કર્યું હતું. આ સાત દિવસીય ભાગવત કથામાં ઉત્તરાખંડવાસીઓ સહિત આજુબાજુના ગામના લોકોએ પણ લાભ લીધો હતો. કથા પૂર્ણાહુતિ બાદ ભાવિકભક્‍તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

પારડી બગવાડા હાઈવે પર માજી ભાજપ ઉપપ્રમુખની કારમાં લાગી આગ

vartmanpravah

અનાવલ ડિવિઝનના તાબામાં આવતા સારવણી નવાનગરમાં વીજ કંપનીના બેદરકારી ભર્યા વહીવટ વચ્‍ચે ટ્રાન્‍સફોર્મર ઝુલા ખાઈ રહ્યું છે

vartmanpravah

વલસાડની સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયાના સ્‍પે. આસિસ્‍ટન્‍ટનો વિદાય સમારોહ યોજાયો

vartmanpravah

બીલીમોરા ખાતે શ્રી સિદ્ધિ વિનાયક રૂરલ ડેવલપમેન્‍ટ ટ્રસ્‍ટ ખાતે મહિલા જાગૃતિ દિવસની ઉમંગભેર ઉજવણી

vartmanpravah

લાખો રૂપિયાના ખર્ચે પાકી બનાવાયેલ મજીગામ માઇનોર કેનાલમાં ઠેર ઠેર તિરાડો અને કોંક્રિટના જોવા મળી રહેલા હાડ પિંજર

vartmanpravah

દીવ બીજેપી સિનિયર નેતા શાંતિલાલ સોલંકીના ઘરે ગણપતિ બાપ્‍પાના આગમનથી બીજેપી હોદેદારોએ કર્યા દર્શન

vartmanpravah

Leave a Comment