Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સેલવાસ દમણગંગા નદીના પુલ પરથી આધેડે ઝંપલાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.2પ
સેલવાસ નરોલી રોડ પર આવેલ દમણગંગા નદીના પુલ પરથી એક આધેડે અચાનક કૂદી પડયો હતો. જેની શોધખોળ ચાલી રહી છે. સેલવાસ નરોલી રોડ પરના દમણગંગા નદીના પુલ પર નરોલી તરફથી એક અંદાજીત 40 થી 45 વર્ષના આધેડ નદીના વચ્‍ચોવચ આવી નદીમાં ઝંપલાવી દીધું હતું. ત્‍યાંથી પસાર થતાં વાહન ચાલકે આ અંગે પોલીસને તાત્‍કાલિક જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ તાત્‍કાલિક ઘટના સ્‍થળે ધસી આવી હતી અને નદીમાં કૂદી પડેલ આધેડની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેઓ મળી આવ્‍યા ન હતા. ફાયર વિભાગ દ્વારા નદીમાં કુદનારા વ્‍યક્‍તિની મોડી સાંજ સુધી કોઈ જ ભાળ મળેલ નથી. જેની શોધખોળ ચાલી રહીછે.

Related posts

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી દ્વારા રવિવારે રક્‍તદાન કેમ્‍પ યોજાશે

vartmanpravah

વીવીઆઈપી વિઝીટના ઉપલક્ષમાં દમણ જિલ્લામાં સોમવારની સાંજે 6 વાગ્‍યાથી બુધવારના સવારે 6 વાગ્‍યા સુધી ટ્રક સહિતના ભારે વાહનોના અવર જવર ઉપર પ્રતિબંધ

vartmanpravah

સરકારી કચેરી પરિસર અને તેની ૨૦૦ મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

દાદરા નગર હવેલી-દમણ-દીવમાં પાંચ દિવસના ગણપતિની મૂર્તિઓનું કરાયેલું વિસર્જન

vartmanpravah

હરિદ્વારથી 1400 કિમીની પદયાત્રા કરીને આવેલા ભક્‍તો ગંગાજળથી આજે આછવણી ખાતે પ્રગટેશ્વર મહાદેવનો અભિષેક કરશે

vartmanpravah

લોકસભાની દાનહબેઠકની પેટા ચૂંટણીમાં 3 ઓબ્‍ઝર્વરોની નિમણૂક

vartmanpravah

Leave a Comment