Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારીવલસાડવાપી

નવસારીની કાલિયાવાડી આંગણવાડી ખાતે જન્માષ્ટમીની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા. 18: નવસારી શહેરમાં કાલિયાવાડી ભૂતફળિયા ખાતે આવેલી આંગણવાડીમાં જન્માષ્ટમીની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. આંગણવાડીમાં નાના ભુલકાંઓ વિવિધ વેશભૂષાથી સજજ થઇને આવ્યા હતાં. જેમાં ખાસ કરીને રાધા-કૃષ્ણના વેશમાં સજજ ભુલકાઓ ખુબ જ સુંદર લાગતા હતાં. આંગણવાડી વર્કર દિપિકાબેન અને સોનલબેન દ્વારા સુંદર આયોજન કર્યુ હતું. જન્માષ્ટીની ઉજવણીમાં ભુલકાંઓએ ઉત્સાહભેર ભાગ લઇ કાર્યક્રમને દિપાવ્યો હતો.

Related posts

ભારતને સ્‍વતંત્રતા મળે તે માટે પ્રાણની બાજી લગાવી દેનાર ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂ, સાવરકર, ચંદ્રશેખર આઝાદ, મદનલાલ ધીંગરા, ઉધમસિંહ જેવા ક્રાંતિવીરોનું રક્‍ત એમની નસોમાં વહેતું હતું

vartmanpravah

અયોધ્‍યામાં શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ નિમિત્તે સેલવાસની લાયન્‍સ ઇંગ્‍લિશ સ્‍કૂલમાં દીપોત્‍સવઃ વિદ્યાર્થીઓએ કરેલું શ્રી રામચરિત માનસનું પઠન

vartmanpravah

દુણેઠા પંચાયત સામે યુ.પી.ના એક ઈસમે ઝાડ સાથે ગળે ફાંસો લગાવી કરેલો આપઘાત

vartmanpravah

મોટી દમણના લાઈટ હાઉસ ટેન્‍ટસીટી ફર્ન હોટેલ સામેના બીચ ઉપરથી રાહુલ મનસુખ દુબે નામનો યુવક ગુમ

vartmanpravah

ડાંગ જિલ્લામાંઆદિવાસી પરંપરાગત રીતે ઉજવાતો ‘વાઘ બારસ’નો તહેવાર

vartmanpravah

ઝારખંડ કોંગ્રેસના સાંસદ ધીરજ શાહુ પાસેથી 300 કરોડની રોકડ રકમ મળતા વલસાડ ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું

vartmanpravah

Leave a Comment