April 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારીવલસાડવાપી

નવસારીની કાલિયાવાડી આંગણવાડી ખાતે જન્માષ્ટમીની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા. 18: નવસારી શહેરમાં કાલિયાવાડી ભૂતફળિયા ખાતે આવેલી આંગણવાડીમાં જન્માષ્ટમીની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. આંગણવાડીમાં નાના ભુલકાંઓ વિવિધ વેશભૂષાથી સજજ થઇને આવ્યા હતાં. જેમાં ખાસ કરીને રાધા-કૃષ્ણના વેશમાં સજજ ભુલકાઓ ખુબ જ સુંદર લાગતા હતાં. આંગણવાડી વર્કર દિપિકાબેન અને સોનલબેન દ્વારા સુંદર આયોજન કર્યુ હતું. જન્માષ્ટીની ઉજવણીમાં ભુલકાંઓએ ઉત્સાહભેર ભાગ લઇ કાર્યક્રમને દિપાવ્યો હતો.

Related posts

વલસાડ જિલ્લા-તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લાની ખાનગી શાળાઓમાં આર.ટી.ઈ. હેઠળ 25 ટકા પ્રમાણે પ્રથમ યાદીમાં 1197 વિદ્યાર્થીઓને પ્રવેશ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા લદાખના સ્‍થાપના દિવસની આનંદ ઉત્‍સાહ અને સાંસ્‍કૃતિક વિરાસતના આદાન-પ્રદાનથી કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી પદેથી વિવેક દાઢકરની છુટ્ટીઃ અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહની સોંપેલી જવાબદારી

vartmanpravah

વલસાડના લીલાપોર ઔરંગા નદીનો પીચીંગ રોડ ફરી બંધ કરાયો : વરસાદી પ્રકોપમાં કૈલાસ રોડ પુલ પણ બેહાલ

vartmanpravah

પારડી શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના આત્‍મનિર્ભર અર્થવ્‍યવસ્‍થા અંગેનું સંબોધન માણવાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment