Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

શ્રી દીવ યુવા જાગૃતમાછીમાર ગૃપ દ્વારા અનોખી રીતે ઉજવાયો પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલનો જન્‍મ દિવસ

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.28: આજરોજ દાનહ – દમણ – દીવ તથા લક્ષદ્વીપનાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો જન્‍મદિવસ હોઈ દીવ યુવા જાગૃત માછીમાર ગૃપનાં યુવાનોએ તેની ઉજવણી અનોખી રીતે સેવાકીય પ્રવૃત્તિનાં માધ્‍યમથી ઉજવવાનું નક્કી કરેલ જેનાં ભાગરૂપે દીવ હોસ્‍પિટલ ખાતે બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરેલ જેમાં આ ગૃપનાં સભ્‍યો તેમજ અન્‍ય યુવા વર્ગે ભાગ લઈ તેઓનાં બ્‍લડ દર્દીઓને ઉપયોગી થાય તેવી આશા વ્‍યક્‍ત કરી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનું સ્‍વાસ્‍થ્‍ય તંદુરસ્‍ત રહે અને તેઓ ખૂબ પ્રગતિ કરે તેવી પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે યુવાનોને પ્રોત્‍સાહિત કરવા દીવ ખાતે ફરજ બજાવતા ડેપ્‍યુટી કલેકટર શ્રી વિવેક કુમારે પણ બ્‍લડ ડોનેટ કરી બ્‍લડ ડોનેશન અંગે યુવાનોમાં જાગૃતિ જગાવવા પ્રયત્‍ન કરેલ જે ખૂબ પ્રસંશનીય અને યુવાનો માટે ઉત્‍સાહ પ્રેરક કહી શકાય.

Related posts

વલસાડ પોલીસમાં ફરજ બજાવતા ડી.વાય.એસ.પી. આર.ડી. ફળદુ આજે સેવા નિવૃત્ત થશે

vartmanpravah

વલસાડ કૈલાસ રોડ સ્‍મશાન ભૂમિ નજીક ઔરંગા નદીમાં અજાણ્‍યા યુવાનની લાશ તણાઈ આવી

vartmanpravah

થર્ટી ફર્સ્ટની દમણમાં ફીકકી ઉજવણી બારો તથા ધાબાઓના ટેબલો ખાલી જોવા મળ્‍યા

vartmanpravah

વાપી મોહિની જ્‍વેલર્સમાં ગ્રાહકના સ્‍વાંગમાં આવેલ બે બુરખા ધારી મહિલા મોઢામાં રૂા.1.30 લાખની ચેઈન નાખી તફડાવી ફરાર

vartmanpravah

બુધવારે દમણવાડા ગ્રા.પં. કાર્યાલય ખાતે ‘ટોરેન્‍ટ પાવર આપણાં દ્વારે’ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

શહીદ દિવસ નિમિત્તે ધરમપુર આર.એસ.એસ. આયોજિત રક્તદાન શિબિરમાં ૧૫૬ યુનિટ રક્તા એકત્રિત થયું

vartmanpravah

Leave a Comment