April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

શ્રી દીવ યુવા જાગૃતમાછીમાર ગૃપ દ્વારા અનોખી રીતે ઉજવાયો પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલનો જન્‍મ દિવસ

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.28: આજરોજ દાનહ – દમણ – દીવ તથા લક્ષદ્વીપનાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો જન્‍મદિવસ હોઈ દીવ યુવા જાગૃત માછીમાર ગૃપનાં યુવાનોએ તેની ઉજવણી અનોખી રીતે સેવાકીય પ્રવૃત્તિનાં માધ્‍યમથી ઉજવવાનું નક્કી કરેલ જેનાં ભાગરૂપે દીવ હોસ્‍પિટલ ખાતે બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરેલ જેમાં આ ગૃપનાં સભ્‍યો તેમજ અન્‍ય યુવા વર્ગે ભાગ લઈ તેઓનાં બ્‍લડ દર્દીઓને ઉપયોગી થાય તેવી આશા વ્‍યક્‍ત કરી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનું સ્‍વાસ્‍થ્‍ય તંદુરસ્‍ત રહે અને તેઓ ખૂબ પ્રગતિ કરે તેવી પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે યુવાનોને પ્રોત્‍સાહિત કરવા દીવ ખાતે ફરજ બજાવતા ડેપ્‍યુટી કલેકટર શ્રી વિવેક કુમારે પણ બ્‍લડ ડોનેટ કરી બ્‍લડ ડોનેશન અંગે યુવાનોમાં જાગૃતિ જગાવવા પ્રયત્‍ન કરેલ જે ખૂબ પ્રસંશનીય અને યુવાનો માટે ઉત્‍સાહ પ્રેરક કહી શકાય.

Related posts

સંઘપ્રદેશ દમણ અને દાનહમાં વિવિધ સ્‍થળોએ સ્‍થાપિત દોઢ દિવસના ગણપતિની પ્રતિમાઓનું કરાયેલું વિસર્જન

vartmanpravah

કપરાડાના સુખાલામાં તા.9 ફેબ્રુઆરીએ આયુષ મેળો યોજાશે

vartmanpravah

સતત ત્રીજી વખત હરિયાણા વિધાનસભા ભાજપે હાંસલ કરતા જીતની ખુશી મનાવતો પારડી શહેર ભાજપ

vartmanpravah

ભાજપા યુવા મોરચા એક્ઝિક્યુટિવ સભ્‍ય સિદ્ધાર્થ શુક્‍લાએ દાનહના વિવિધ પ્રશ્નો અંગે આરડીસીને કરેલી રજૂઆત

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સમાજના સહયોગથી સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા 9મી ઓગસ્‍ટે ‘આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસ’ની થનારી ઉજવણી

vartmanpravah

મહારાષ્‍ટ્રના ઉપ મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડનવીસએ સંઘપ્રદેશ ભાજપના પૂર્વ પ્રભારી રઘુનાથ કુલકર્ણીના મુંબઈ ખાતેના નિવાસ સ્‍થાન પર સ્‍થાપિત ગણેશજીના કરેલા દર્શન

vartmanpravah

Leave a Comment