October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

શ્રી દીવ યુવા જાગૃતમાછીમાર ગૃપ દ્વારા અનોખી રીતે ઉજવાયો પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલનો જન્‍મ દિવસ

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.28: આજરોજ દાનહ – દમણ – દીવ તથા લક્ષદ્વીપનાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો જન્‍મદિવસ હોઈ દીવ યુવા જાગૃત માછીમાર ગૃપનાં યુવાનોએ તેની ઉજવણી અનોખી રીતે સેવાકીય પ્રવૃત્તિનાં માધ્‍યમથી ઉજવવાનું નક્કી કરેલ જેનાં ભાગરૂપે દીવ હોસ્‍પિટલ ખાતે બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરેલ જેમાં આ ગૃપનાં સભ્‍યો તેમજ અન્‍ય યુવા વર્ગે ભાગ લઈ તેઓનાં બ્‍લડ દર્દીઓને ઉપયોગી થાય તેવી આશા વ્‍યક્‍ત કરી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનું સ્‍વાસ્‍થ્‍ય તંદુરસ્‍ત રહે અને તેઓ ખૂબ પ્રગતિ કરે તેવી પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે યુવાનોને પ્રોત્‍સાહિત કરવા દીવ ખાતે ફરજ બજાવતા ડેપ્‍યુટી કલેકટર શ્રી વિવેક કુમારે પણ બ્‍લડ ડોનેટ કરી બ્‍લડ ડોનેશન અંગે યુવાનોમાં જાગૃતિ જગાવવા પ્રયત્‍ન કરેલ જે ખૂબ પ્રસંશનીય અને યુવાનો માટે ઉત્‍સાહ પ્રેરક કહી શકાય.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવમાં વસંતપંચમી ઉત્‍સવ નિમિત્તે માઁ સરસ્‍વતીનું પૂજન તથા યજ્ઞ

vartmanpravah

દીવ જિલ્લામાં ખોડીયાર જંયતિની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

દમણ-દીવના ઉદ્યોગોના નવજીવન માટે 50 ટકા જી.એસ.ટી. માફ કરવા સાંસદ ઉમેશભાઈ પટેલની લોકસભામાં રજૂઆત

vartmanpravah

ચીખલી તાલુકામાં ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત સુરત-નાસિક-અહમદનગર હાઈવે માટે જમીન સંપાદન અંગેનું જાહેરનામું પ્રસિધ્‍ધ થયાને એક વર્ષ થવાને આરે છતાં જમીન સંપાદન અંગેની કોઈ કાર્યવાહી કરાઈ નથી

vartmanpravah

વાપી નાસિક જતી મહારાષ્‍ટ્ર એસ.ટી. બસનો અંભેટી પાસે અકસ્‍માત સર્જાયોઃ 35 મુસાફરોનો જીવ પડીકે બંધાયો

vartmanpravah

વાપી, દમણ અને દાનહના પાલ સમાજનો સેલવાસમાં યોજાયો હોળી સ્‍નેહમિલન સમારંભ

vartmanpravah

Leave a Comment