April 25, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશ

સંઘપ્રદેશના ભાજપ પ્રભારી તરીકે વિજ્‍યા રહાટકરે સંગઠનને નવી દિશા આપી લોકાભિમુખ બનાવવા કરેલો પ્રયાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09: દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રદેશ ભાજપ પ્રભારી શ્રીમતી વિજ્‍યા રહાટકરે ભાજપ સંગઠનને નવી દિશા આપવાનું કામ કર્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણીમાં પક્ષના થયેલા કરૂણ રકાસ પાછળ લોકાભિમુખ સંગઠનનો અભાવ હોવાનું પ્રતિત થતાં તેમણે સંગઠન ક્ષેત્રે પણ સારી કામગીરી શરૂ કરી હતી.
શ્રીમતી વિજ્‍યા રહાટકરને રાજસ્‍થાનના સહ પ્રભારી તરીકે નિયુક્‍ત કરી ભાજપ હાઈકમાન્‍ડે પડકારજનક જવાબદારી સોંપી છે. તેઓ રાજસ્‍થાનમાં પણ પક્ષના માળખાને અસરકારક અને લોકાભિમુખ બનાવશે એવી અપેક્ષા વ્‍યક્‍ત થઈ રહી છે.

Related posts

દીવ ભાજપ દ્વારા સ્‍વ. હિરાબાને ભાવાંજલિ

vartmanpravah

દમણ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપે આન બાન અને શાનથી 62મા મુક્‍તિ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

સરીગામ પંચાયતની ચૂંટણીમાં રાકેશભાઈ પ્રેરીત પેનલના સરપંચના ઉમેદવાર સહદેવભાઈ વધાતનો ભવ્‍ય વિજય

vartmanpravah

આટિયાવાડ ગ્રામ પંચાયતની સાથે ડીઆઈએ પ્રમુખ પવન અગ્રવાલે આટિયાવાડના ઔદ્યોગિક વિસ્‍તારમાં સ્‍વચ્‍છતા અભિયાનની કરેલી શરૂઆત

vartmanpravah

ચીખલીના ખુડવેલ ગામે બે એસટી બસ વચ્‍ચે સર્જાયેલ અકસ્‍માતમાં એક ડ્રાઈવરનું મોત

vartmanpravah

બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત પરીયા–અંબાચ માર્ગ તા.૨૩-૨૪ ફેબ્રુઆરીના રોજ તમામ વાહનોના આવન- જાવન માટે પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment