Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

નવસારીમાં 13 સપ્‍ટેમ્‍બર વિશ્વ આદિવાસી અધિકારી દિવસની રેલી યોજાઈ

વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: 13 સપ્‍ટેમ્‍બર એટલે વિશ્વ આદિવાસી અધિકાર દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત આજે નવસારીમાં આદિવાસીઓની મોટી રેલી યોજાઈ હતી.
જળ, જમીન અને જંગલના માલિકોએ અધિકારો અંગે માંગણીઓ કરવાની હોતી નથી. ડો.બાબા સાહેબ આંબેડકરે 1932માં જ આ અધિકારો આપેલ છે. આદિવાસીઓના હિત અને ન્‍યાય માટે રોજ લડાઈ જ કરવાની. ઉપરોક્‍ત શબ્‍દો ધરમપુરમાં યોજાયેલ આદિવાસી અધિકાર દિવસની યોજાયેલ રેલીમાં ધરમપુર તા.પં.ના અપક્ષ સભ્‍ય કલ્‍પેશ પટેલએ ઉચ્‍ચારી પ્રતિક્રિયા આપી હતી. રેલીમાં મોટી સંખ્‍યામાં આદિવાસીઓ ઉમટી પડયા હતા. આદિવાસી કોઈ પક્ષમાં માનતો નથી. અમારી સાથે જે પક્ષ રહેશે તેની સાથે આદિવાસી સમુદાય રહેશે તેવી વાત કલ્‍પેશ પટેલએ રેલીને સંબોધતા જણાવ્‍યું હતું અને આદિવાસી એકતાની અપીલ કરી હતી.

Related posts

ગુજરાત બોર્ડના જાહેર થયેલા પરિણામમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનું કુલ પરિણામ 74.95 ટકા

vartmanpravah

ચીખલી તાલુકાના હોન્‍ડ ગામે વય મર્યાદાના કારણે નિવૃત થયેલ પોસ્‍ટ માસ્‍તરનો નિવૃત વિદાય સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા(ગુ.મા.), રખોલીમાં ‘રાષ્ટ્રીય સેવા યોજના દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

સુરત દૈવજ્ઞ સમાજ આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં ધરમપુરને હરાવી મુંબઈની ટીમ ચેમ્‍પિયન

vartmanpravah

ચીખલીના સુરખાઈ ખાતે રવિકૃષિ મહોત્‍સવમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓથી માહિતગાર કરી પ્રાકળતિક ખેતી અપનાવવા માટે પ્રોત્‍સાહિત કરાયા

vartmanpravah

સંઘપ્રદેશની પૂર્વ પ્રાથમિક શાળાઓમાં નાના બાળકોએ ઉત્‍સાહ અને ધામધૂમથી ગણેશોત્‍સવની કરેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment