Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

નવસારીમાં 13 સપ્‍ટેમ્‍બર વિશ્વ આદિવાસી અધિકારી દિવસની રેલી યોજાઈ

વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: 13 સપ્‍ટેમ્‍બર એટલે વિશ્વ આદિવાસી અધિકાર દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત આજે નવસારીમાં આદિવાસીઓની મોટી રેલી યોજાઈ હતી.
જળ, જમીન અને જંગલના માલિકોએ અધિકારો અંગે માંગણીઓ કરવાની હોતી નથી. ડો.બાબા સાહેબ આંબેડકરે 1932માં જ આ અધિકારો આપેલ છે. આદિવાસીઓના હિત અને ન્‍યાય માટે રોજ લડાઈ જ કરવાની. ઉપરોક્‍ત શબ્‍દો ધરમપુરમાં યોજાયેલ આદિવાસી અધિકાર દિવસની યોજાયેલ રેલીમાં ધરમપુર તા.પં.ના અપક્ષ સભ્‍ય કલ્‍પેશ પટેલએ ઉચ્‍ચારી પ્રતિક્રિયા આપી હતી. રેલીમાં મોટી સંખ્‍યામાં આદિવાસીઓ ઉમટી પડયા હતા. આદિવાસી કોઈ પક્ષમાં માનતો નથી. અમારી સાથે જે પક્ષ રહેશે તેની સાથે આદિવાસી સમુદાય રહેશે તેવી વાત કલ્‍પેશ પટેલએ રેલીને સંબોધતા જણાવ્‍યું હતું અને આદિવાસી એકતાની અપીલ કરી હતી.

Related posts

દાનહ અને દમણ દીવ ભાજપા દ્વારા સ્‍વર કોકિલા ભારતરત્‍ન આદરણીય સ્‍વ.લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ અપાઈ

vartmanpravah

વાપી એલ.જી. હરિયા સ્‍કૂલમાં ઈન્‍વેસ્‍ટિચર સેરમની કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ખાંભડા ગામે લાયબ્રેરીના અદ્યતન મકાન માટે સરપંચ સહિત આગેવાનો દ્વારા ખાતમુહૂર્ત કરતા સ્‍થાનિકોમાં ખુશી ફેલાઈ

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી દ્વારા રવિવારે રક્‍તદાન કેમ્‍પ યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અંતર્ગત દમણ પોલીસની ગાંધીગીરીઃ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે ચલાનની દંડાત્‍મક કાર્યવાહીની જગ્‍યાએ ગુલાબનું આપેલું ફૂલ

vartmanpravah

Leave a Comment