March 3, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

નવસારીમાં 13 સપ્‍ટેમ્‍બર વિશ્વ આદિવાસી અધિકારી દિવસની રેલી યોજાઈ

વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: 13 સપ્‍ટેમ્‍બર એટલે વિશ્વ આદિવાસી અધિકાર દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત આજે નવસારીમાં આદિવાસીઓની મોટી રેલી યોજાઈ હતી.
જળ, જમીન અને જંગલના માલિકોએ અધિકારો અંગે માંગણીઓ કરવાની હોતી નથી. ડો.બાબા સાહેબ આંબેડકરે 1932માં જ આ અધિકારો આપેલ છે. આદિવાસીઓના હિત અને ન્‍યાય માટે રોજ લડાઈ જ કરવાની. ઉપરોક્‍ત શબ્‍દો ધરમપુરમાં યોજાયેલ આદિવાસી અધિકાર દિવસની યોજાયેલ રેલીમાં ધરમપુર તા.પં.ના અપક્ષ સભ્‍ય કલ્‍પેશ પટેલએ ઉચ્‍ચારી પ્રતિક્રિયા આપી હતી. રેલીમાં મોટી સંખ્‍યામાં આદિવાસીઓ ઉમટી પડયા હતા. આદિવાસી કોઈ પક્ષમાં માનતો નથી. અમારી સાથે જે પક્ષ રહેશે તેની સાથે આદિવાસી સમુદાય રહેશે તેવી વાત કલ્‍પેશ પટેલએ રેલીને સંબોધતા જણાવ્‍યું હતું અને આદિવાસી એકતાની અપીલ કરી હતી.

Related posts

ચીખલીમાં વિદેશ મોકલવાના બહાને 15-જેટલા લોકો સાથે છેતરપીંડીના ગુનાના આરોપીના પાંચ દિવસના રિમાન્‍ડ મંજુર

vartmanpravah

સેલવાસની મહિલા ગુમ

vartmanpravah

સ્‍વચ્‍છતા હી સેવા – 2024, સેવા સેતુ અને એક પેડ મા કે નામ – ત્રિવેણી કાર્યક્રમને વલસાડ જિલ્લામાં લોન્‍ચીંગ કરતા જિલ્લા પ્રમુખ મનહરભાઈ પટેલ

vartmanpravah

કલાબેન ડેલકર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર બનતાં દાનહઃ ડેલકર જૂથમાં આંતરકલહ-ભાજપમાં ભારેલો અગ્નિ

vartmanpravah

દમણ નેહરુ યુવા કેન્‍દ્ર દ્વારા સ્‍પોર્ટ્‍સ મીટ યોજાઈ

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓએ ઉદવાડા દરિયા કિનારે સ્‍વચ્‍છતા અભિયાન કર્યુ

vartmanpravah

Leave a Comment