July 21, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

નવસારીમાં 13 સપ્‍ટેમ્‍બર વિશ્વ આદિવાસી અધિકારી દિવસની રેલી યોજાઈ

વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: 13 સપ્‍ટેમ્‍બર એટલે વિશ્વ આદિવાસી અધિકાર દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત આજે નવસારીમાં આદિવાસીઓની મોટી રેલી યોજાઈ હતી.
જળ, જમીન અને જંગલના માલિકોએ અધિકારો અંગે માંગણીઓ કરવાની હોતી નથી. ડો.બાબા સાહેબ આંબેડકરે 1932માં જ આ અધિકારો આપેલ છે. આદિવાસીઓના હિત અને ન્‍યાય માટે રોજ લડાઈ જ કરવાની. ઉપરોક્‍ત શબ્‍દો ધરમપુરમાં યોજાયેલ આદિવાસી અધિકાર દિવસની યોજાયેલ રેલીમાં ધરમપુર તા.પં.ના અપક્ષ સભ્‍ય કલ્‍પેશ પટેલએ ઉચ્‍ચારી પ્રતિક્રિયા આપી હતી. રેલીમાં મોટી સંખ્‍યામાં આદિવાસીઓ ઉમટી પડયા હતા. આદિવાસી કોઈ પક્ષમાં માનતો નથી. અમારી સાથે જે પક્ષ રહેશે તેની સાથે આદિવાસી સમુદાય રહેશે તેવી વાત કલ્‍પેશ પટેલએ રેલીને સંબોધતા જણાવ્‍યું હતું અને આદિવાસી એકતાની અપીલ કરી હતી.

Related posts

વાપી ત્રિરત્‍ન સર્કલને ટેન્‍કરે ટક્કર મારી મહાનુભાવોના સ્‍ટ્રક્‍ચરને જમીનદોસ્‍ત કરતા હંગામો

vartmanpravah

વલસાડ જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં અતિશય વરસાદ પડતા 20 જેટલા માર્ગો બંધ કરાયા

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા રવિવારે વી.આઈ.એ. હોલમાં ‘‘નેહલે પે દેહલા” એકાંકી નાટકની નિઃશુલ્‍ક પ્રસ્‍તુતિ

vartmanpravah

બાળકોના કુપોષણને નાબૂદ કરવા સંઘપ્રદેશમાંથી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દમણવાડા ગ્રા.પં.ની તમામ આંગણવાડીમાં નોંધાયેલા કુપોષિત બાળકોની જવાબદારી લેતા નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવત

vartmanpravah

બાલદેવીમાં ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિને અટકાવવા સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલર સુમનભાઈ પટેલ અને મીનાબેન પટેલે જિલ્લા કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

પારડીના અનેક મંડળોએ નવ દિવસ બાદ બાપ્‍પાને આપી વિદાય: સમગ્ર પારડી નગર ગણેશ વિસર્જનના રંગે રગાયું

vartmanpravah

Leave a Comment