October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણના સંઘપ્રદેશના ત્રિ-દિવસીય પ્રવાસનો આરંભ

બુથના સશક્‍તિકરણ ઉપર કાર્યકરોને આપેલું માર્ગદર્શનઃ જિલ્લા પદાધિકારીઓ અને મંડળના પ્રમુખો સાથે પણ કરેલી સીધી વાતચીત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15: દાદરા નગર હવેલી અને દમણ દીવના ત્રિ- દિવસીય પ્રવાસે આવેલ કેન્‍દ્રીય સંચાર રાજ્‍ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા દાનહ લોકસભા વિસ્‍તારના જિલ્લા પદાધિકારી અને મંડળ અધ્‍યક્ષ સાથે અટલ ભવન, સેલવાસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં બુથને સશક્‍તિકરણના વિષય પર માર્ગદર્શન અને જરૂરી દિશા-નિર્દેશ આપ્‍યા હતા. આ અવસરે કેન્‍દ્રીય સંચાર રાજ્‍ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ સાથે પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલ, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, દમણ જિ.પં. પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, દમણના પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી બી.એમ.માછી સહિત બુથ લેવલના પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ખેરગામમાં ડ્રેનેજના અભાવે એક એપાર્ટ. પડું પડું બીજું નવું પણ ખાલી ખાલી

vartmanpravah

ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગરણ અભિયાન અંતર્ગત પદયાત્રા યોજાઈ

vartmanpravah

વલસાડમાં આંદોલનમાં માજી સૈનિક નિધન સંદર્ભે આમ આદમી પાર્ટીએ કલેક્‍ટરને આવેદન પાઠવ્‍યું

vartmanpravah

પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા દ્વારા વલસાડ જિલ્લામાં 440 કે.વી. 765 કે.વી. હાઈટેન્‍શન લાઈનની કામગીરીમાં જમીન વળતર માટે ખેડૂતોની મિટીંગ યોજાઈ

vartmanpravah

સેલવાસ નક્ષત્ર વન ગાર્ડનમાં સહેલગાહે આવતાં દરેક લોકોએ હવે ફી ચૂકવવી પડશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં ખરીફ ઋતુમાં 8 માસમાં 38500 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી તાલીમબધ્‍ધ કરાયા

vartmanpravah

Leave a Comment