Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણના સંઘપ્રદેશના ત્રિ-દિવસીય પ્રવાસનો આરંભ

બુથના સશક્‍તિકરણ ઉપર કાર્યકરોને આપેલું માર્ગદર્શનઃ જિલ્લા પદાધિકારીઓ અને મંડળના પ્રમુખો સાથે પણ કરેલી સીધી વાતચીત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15: દાદરા નગર હવેલી અને દમણ દીવના ત્રિ- દિવસીય પ્રવાસે આવેલ કેન્‍દ્રીય સંચાર રાજ્‍ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા દાનહ લોકસભા વિસ્‍તારના જિલ્લા પદાધિકારી અને મંડળ અધ્‍યક્ષ સાથે અટલ ભવન, સેલવાસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં બુથને સશક્‍તિકરણના વિષય પર માર્ગદર્શન અને જરૂરી દિશા-નિર્દેશ આપ્‍યા હતા. આ અવસરે કેન્‍દ્રીય સંચાર રાજ્‍ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ સાથે પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલ, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, દમણ જિ.પં. પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, દમણના પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી બી.એમ.માછી સહિત બુથ લેવલના પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલીમાં ટેટ-ટાટ પાસ ઉમેદવાર દ્વારા ધારાસભ્ય અનંત પટેલને આવેદનપત્ર પાઠવી જ્ઞાન સહાયક યોજના રદ્ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવા માંગ કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પી.ડબ્‍લ્‍યુ.ડી. વિભાગમાં કાર્યરત જે.ઈ.(ઈલેક્‍ટ્રીકલ) નરેન્‍દ્રસિંહ એન. દેસાઈએ સ્‍વૈચ્‍છિક નિવૃત્તિ માટે પ્રશાસનને કરેલી અરજ

vartmanpravah

દીવ જિલ્લા બીજેપી મહિલા મોરચાએ જનસંખ્‍યા નિયંત્રણ પર વિવાદિત ટિપ્‍પણી કરનાર બિહારના સીએમ નિતીશ કુમારનું પુતળું બાળી વિરોધ દર્શાવ્‍યો

vartmanpravah

દાનહઃ મસાટની એમ.બી. કંપનીમાં કામ કરતી પરિણીતાને સુપરવાઈઝર ભગાડી ગયો

vartmanpravah

પારડીમાં મામાના ઘરે રહેતા યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

દાદરા નગર હવેલી: ભૂતકાળ ભૂલીને ચાલવા કાર્યકરોને અભિનવ ડેલકરે કરેલું આહ્‌વાન

vartmanpravah

Leave a Comment