October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

કલેક્‍ટર ગૌરવસિંહ રાજાવતના માર્ગદર્શન મુજબ દાનહના સામરવરણી અને મસાટ પટેલાદના ઔદ્યોગિક વસાહત ઉપર ગેરકાયદે તાણી બાંધેલ દુકાન અને ઢાબા હટાવાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09: સેલવાસના બે પટેલાદો સામરવરણી અને મસાટ ગામમાં સરકારી ઔદ્યોગિક વસાહત પર કેટલાક લોકોએ ગેરકાયદે કબ્‍જો કર્યો હતો. જેને આજે દાદરા નગર હવેલીના કલેક્‍ટર શ્રી ગૌરવસિંહ રાજાવતના દિશા-નિર્દેશ હેઠળ મામલતદાર શ્રી ટી.એસ.શર્માના નેતૃત્‍વ હેઠળ ટીમ દ્વારા સ્‍થળ ઉપર પહોંચી અહીં ગેરકાયદે તાણી બાંધેલ 16 જેટલી દુકાનો અને 8 જેટલા ઢાબાઓનો દૂર કરવામાં આવ્‍યા હતા.
પ્રશાસન દ્વારા પ્રદેશની જનતાને વારંવાર અનુરોધ કરવામાં આવે છે કે, સરકારી જમીન, જગ્‍યા, સ્‍થાન, નહેર વગેરે ઉપર ગેરકાયદે કરવામાં આવેલું અતિક્રમણ તેઓ હટાવે નહીંતર પ્રશાસન દ્વારા તેને દૂર કરાશે અને તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે.

Related posts

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલના નેતૃત્‍વમાં રીંગણવાડા સ્‍કૂલ ખાતે કરાયેલું વૃક્ષારોપણ

vartmanpravah

પારડી સી.એચ.સી.ખાતે ઓક્‍સિજન પ્‍લાન્‍ટનો શુભારંભ : કોરોનાની ત્રીજી લહેરની અગમચેતી તૈયારી

vartmanpravah

દાનહ પોલીસે ઉમરકૂઈના એક ઘર પાસે પાર્ક કરેલ બે ગાડીમાંથી રૂા.42,880નો દારૂ જપ્ત કરવા મેળવેલી સફળતા

vartmanpravah

ધરમપુરના હનુમતમાળ ખાતે ‘‘બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંતર્ગત કિશોરી મેળો યોજાયો

vartmanpravah

દાનહની શ્રીમતી દેવકીબા કોલેજના વનસ્‍પતિ વિભાગના વિદ્યાર્થીઓએ કર્યું હર્બલ હોળી રંગ ક્રોમેટિકાનું ઉત્‍પાદન

vartmanpravah

વાપી ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં સ્‍થળ પર 1169 અરજીનો નિકાલ કરાયો

vartmanpravah

Leave a Comment