Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

કલેક્‍ટર ગૌરવસિંહ રાજાવતના માર્ગદર્શન મુજબ દાનહના સામરવરણી અને મસાટ પટેલાદના ઔદ્યોગિક વસાહત ઉપર ગેરકાયદે તાણી બાંધેલ દુકાન અને ઢાબા હટાવાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09: સેલવાસના બે પટેલાદો સામરવરણી અને મસાટ ગામમાં સરકારી ઔદ્યોગિક વસાહત પર કેટલાક લોકોએ ગેરકાયદે કબ્‍જો કર્યો હતો. જેને આજે દાદરા નગર હવેલીના કલેક્‍ટર શ્રી ગૌરવસિંહ રાજાવતના દિશા-નિર્દેશ હેઠળ મામલતદાર શ્રી ટી.એસ.શર્માના નેતૃત્‍વ હેઠળ ટીમ દ્વારા સ્‍થળ ઉપર પહોંચી અહીં ગેરકાયદે તાણી બાંધેલ 16 જેટલી દુકાનો અને 8 જેટલા ઢાબાઓનો દૂર કરવામાં આવ્‍યા હતા.
પ્રશાસન દ્વારા પ્રદેશની જનતાને વારંવાર અનુરોધ કરવામાં આવે છે કે, સરકારી જમીન, જગ્‍યા, સ્‍થાન, નહેર વગેરે ઉપર ગેરકાયદે કરવામાં આવેલું અતિક્રમણ તેઓ હટાવે નહીંતર પ્રશાસન દ્વારા તેને દૂર કરાશે અને તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે.

Related posts

વન વિભાગ દ્વારા દમણમાં ‘વિશ્વ મેંગ્રોવ દિવસ’ની કરાયેલીઉજવણી

vartmanpravah

દાનહઃ જગન્નાથ સેવા સમિતિ દ્વારા 13મી જગન્નાથ રથયાત્રા 1 જુલાઈના રોજઆયોજીત કરાશે

vartmanpravah

કેવડિયા કોલોનીના નાયબ કલેકટર નિલેશ દુબેએ આદિવાસી સમાજ વિશે જે અપશબ્‍દો બોલી ટીપ્‍પણી કરવામાં આવતા  ભીલ ફેડરેશન ઓફ ઈન્‍ડિયાના વલસાડ જિલ્લાના ઉપ પ્રમુખ સુમનભાઈ માહ્યાવંશીના નેતૃત્‍વમાં વલસાડ જીલ્લા કલેક્‍ટરશ્રીની આવેદનપત્ર અપાયું

vartmanpravah

પારડીમાં 14 વર્ષના લગ્નજીવન બાદ એક પુત્રની માતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

દમણમાં 15, દાનહમાં 18, દીવમાં 03 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા

vartmanpravah

થાલા નેશનલ હાઈવે પર અજાણ્‍યા વાહન અડફતે વસુધારા ડેરીમાં સિકયુરિટી તરીકે ફરજ બજાવતા ગાર્ડનું મોત નીપજ્‍યું

vartmanpravah

Leave a Comment