April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ  દાનહ જિલ્લા પ્રશાસને સીલી ચોકીપાડામાં સરકારી જમીન ઉપરના ગેરકાયદેસર દબાણો ઉપર ફેરવેલું બુલડોઝર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.14: દાદરા નગર હવેલીના સીલી ગામના ચોકીપાડામાં સરકારી જમીન પર કેટલાક લોકોએ 9 જેટલી દુકાનો, 3 રૂમ અને 1 પતરાંનો શેડ બનાવી ગેરકાયદેસર કબ્‍જો કર્યો હોવાનુંપ્રશાસનના ધ્‍યાનમાં આવ્‍યું હતું. જેને સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને નેતૃત્‍વ હેઠળ દાદરા નગર હવેલીના કલેક્‍ટરશ્રીના દિશા-નિર્દેશ અનુસાર સેલવાસ મામલતદારની ટીમે સ્‍થળ ઉપર પહોંચી જેસીબી મશીન દ્વારા ગેરકાયદેસર તાણી બાંધેલ બાંધકામોને ધ્‍વંસ્‍ત કરી દીધા હતા. પ્રશાસન દ્વારા ઘણી વખત જાહેર જનતાને અનુરોધ કરાય છે કે સરકારી જમીન, પ્‍લોટ, કોતર અને નહેરો તથા વિવિધ સરકાર હસ્‍તકની જગ્‍યા ઉપર ગેરકાયદેસર અતિક્રમણ નહીં કરે અને જો કોઈએ પણ અતિક્રમણ કર્યું હોય તો જાતે જ એને હટાવી દે, નહિ તો પ્રશાસન દ્વારા તેને હટાવી દેવામાં આવશે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ‘શિક્ષક પર્વ ૨૦૨૧’નું સત્ર ખુલ્લું મુકશેઃ સંઘપ્રદેશ પ્રશાસને જીવંત પ્રસારણ નિહાળવા કરેલી ખાસ વ્યવસ્થા

vartmanpravah

વર્તમાન પ્રવાહમાં પ્રસિદ્ધ થયેલ જ્‍યોતિષી બાબુભાઈ શાષાીની ભવિષ્‍યવાણી સચોટ સાબિત થઈઃ ભાજપે 153 કરતા વધુ બેઠકો જીતી સર્જેલો ઈતિહાસ

vartmanpravah

મોટી દમણની દમણવાડા ગ્રા.પં. ખાતે જીએસટી કેમ્‍પ યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકામાં પૂરથી કેળના પાકને થયેલ ભારે નુકસાન અંગે વળતર ચૂકવવા ઉઠેલી માંગ

vartmanpravah

વાપી બલીઠામાં ગટરની કુંડીમાં ખાબકેલ આખલાને રેસ્‍ક્‍યુ કરી બચાવાયો

vartmanpravah

વાપી-વલસાડ યમરાજ બનેલા ખાડા હાઈવેએ વધુ એકનો ભોગ લીધો : મૃત્‍યુઆંક સાત પર પહોંચ્‍યો

vartmanpravah

Leave a Comment