October 15, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ બિહાર જન સેવા સંઘ દ્વારા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્‍દ્ર પ્રસાદની જન્‍મ જયંતીની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.04: દાદરા નગર હવેલી બિહાર જન સેવા સંઘ દ્વારા ડોકમરડીના ડો. રાજેન્‍દ્ર સેતૂ ખાતે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્‍દ્ર પ્રસાદની જન્‍મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉપસ્‍થિત સંઘના પ્રતિનિધિઓએ સ્‍વતંત્ર ભારતના પ્રથમરાષ્‍ટ્રપતિ ડો. રાજેન્‍દ્ર પ્રસાદની તસ્‍વીર પર પુષ્‍પાંજલિ અર્પિત કરી હતી. આ અવસરે બિહાર જન સેવા સંઘના પ્રમુખ દ્વારિકાનાથ પાંડે, પી.સી.મિશ્રા સહિત સંઘના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલીના સમરોલીના રણછોડરાય મંદિરથી ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળી

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને દમણ એડવોકેટ બાર એસો.ના સહયોગથી દમણ દાભેલના ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે યોજાયેલ કાનૂની જાગૃતતા શિબિર

vartmanpravah

દીવ ન.પા.ના ઈતિહાસમાં પહેલી વખત 6બેઠકો ઉપર ભાજપનો બિનહરિફ વિજયઃ પાલિકા ઉપર ભાજપનો ભગવો હવે હાથવેંતમાં

vartmanpravah

પરિયારી ખાતે સરકારી હાઈસ્‍કૂલના ઉપક્રમે પ્રાથમિક અને ઉચ્‍ચ. પ્રાથમિક શાળાના સહયોગથી 61માં મુક્‍તિ દિવસની આનંદભેર થયેલી ઉજવણી

vartmanpravah

પારડીની એન.કે.દેસાઈ કોલેજમાં રાખડીનું પ્રદર્શન યોજાયું

vartmanpravah

ઉમરગામ તાલુકા પંચાયતની સામાન્‍ય સભામાં ધારાસભ્‍ય પાટકરની સરમુખત્‍યારશાહી નીતિથી ભાજપના સભ્‍યોની હાલત દયનીય

vartmanpravah

Leave a Comment