Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ બિહાર જન સેવા સંઘ દ્વારા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્‍દ્ર પ્રસાદની જન્‍મ જયંતીની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.04: દાદરા નગર હવેલી બિહાર જન સેવા સંઘ દ્વારા ડોકમરડીના ડો. રાજેન્‍દ્ર સેતૂ ખાતે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્‍દ્ર પ્રસાદની જન્‍મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉપસ્‍થિત સંઘના પ્રતિનિધિઓએ સ્‍વતંત્ર ભારતના પ્રથમરાષ્‍ટ્રપતિ ડો. રાજેન્‍દ્ર પ્રસાદની તસ્‍વીર પર પુષ્‍પાંજલિ અર્પિત કરી હતી. આ અવસરે બિહાર જન સેવા સંઘના પ્રમુખ દ્વારિકાનાથ પાંડે, પી.સી.મિશ્રા સહિત સંઘના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલી તાલુકામાં પોલીસે દોરી પતંગના સ્‍ટોલ પર છાપો મારી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને માંજાના કાચ કરોટી વેચતા 8ને ઝડપ્‍યા

vartmanpravah

દાદરા પંચાયત દ્વારા આઝાદી સ્‍મારક પર શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

vartmanpravah

સેલવાસની ખાનગી શાળાના સંગીત શિક્ષકે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

વલસાડના ધડોઈ ગામે કપડા સુકાવતા વહુને કરંટ લાગતા સાસુ બચાવવા દોડયા : સાસુનુ કરંટ લાગતા મોત

vartmanpravah

ગુજરાતની અન્‍ય ઔદ્યોગિક વસાહતોની સાથે વાપી વી.આઈ.એ. દ્વારા મતદાનના દિવસે કર્મચારીઓની રજા રાખવા જાહેર અપીલ કરાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી ધોડિયા પટેલ સમાજનું સંગઠન સંમેલન યોજાયું

vartmanpravah

Leave a Comment