April 28, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ બિહાર જન સેવા સંઘ દ્વારા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્‍દ્ર પ્રસાદની જન્‍મ જયંતીની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.04: દાદરા નગર હવેલી બિહાર જન સેવા સંઘ દ્વારા ડોકમરડીના ડો. રાજેન્‍દ્ર સેતૂ ખાતે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્‍દ્ર પ્રસાદની જન્‍મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉપસ્‍થિત સંઘના પ્રતિનિધિઓએ સ્‍વતંત્ર ભારતના પ્રથમરાષ્‍ટ્રપતિ ડો. રાજેન્‍દ્ર પ્રસાદની તસ્‍વીર પર પુષ્‍પાંજલિ અર્પિત કરી હતી. આ અવસરે બિહાર જન સેવા સંઘના પ્રમુખ દ્વારિકાનાથ પાંડે, પી.સી.મિશ્રા સહિત સંઘના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડી હાફુસ કેરી માટેનું જી.આઈ. ટેગ નહી હોવાથી ખેડૂતોને વૈશ્વિક બજારમાં વેચાણની મુશ્‍કેલી પડે છે

vartmanpravah

આજે દમણમાં થયેલ જળપ્રલયના 20 વર્ષ પૂર્ણઃ ઉદ્‌ઘાટનના માંડ 42 દિવસમાં નાની અને મોટી દમણને જોડતો નવનિર્મિત પુલ ધરાશાયી થયો હતો

vartmanpravah

ધરમપુર માલનપાડામાં કોસ્‍મેટિક ગોડાઉનમાં થયેલી 9 લાખની ચોરીનો ભેદ પોલીસેઉકેલ્‍યો

vartmanpravah

દાનહમાં ચોમાસા દરમિયાન ખખડધજ બનેલા રસ્‍તાઓનું સમારકામ શરૂ કરાયું

vartmanpravah

તા.૯મી ડિસેમ્‍બરે વલસાડ તાલુકામાં કોવિડ-૧૯ રસીકરણ મેગા ડ્રાઇવ યોજાશે

vartmanpravah

કમોસમી વરસાદને પગલે વકરેલી બિમારી : ચીખલી તાલુકાના 79 આરોગ્‍ય સેન્‍ટરોમાં 3 દિવસમાં 457 દર્દીઓ નોંધાયા

vartmanpravah

Leave a Comment