(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.15
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી વાય.એસ.જગન મોહન રેડ્ડીની સાથે ગળહમંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં તિરુપતિ ખાતે 29મી દક્ષિણ ક્ષેત્રીય પરિષદની બેઠકમાં હાજરી આપી હતી. બેઠક દરમિયાન લક્ષદ્વીપ સાથે સંકયાળેલા મહત્વપૂર્ણ વિષયો પર પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.