August 5, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં શિક્ષણ સંસ્‍થાના સો મીટરના અંતરમાં તંબાકુ બનાવટની વસ્‍તુઓ વેચવા પર પ્રતિબંધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11: દાદરા નગર હવેલીમાં શાળા-કોલેજ અને અન્‍ય શૈક્ષણિક સંસ્‍થાઓની આજુબાજુ કે નજીકમાં આરોગ્‍ય માટે હાનિકારક સિગરેટ ગુટખા પાન મસાલા બીડી વગેરે તંબાકુ બનાવટની વસ્‍તુઓ વેચાતી તથા વપરાશકરાતો હોવાની જાણકારી જિલ્લા મેજીસ્‍ટ્રેટ અને કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાને માહિતી મળતાં તેમણે તાત્‍કાલિક સીઆરપીસી 144 અંતર્ગત અધિકારોનો ઉપયોગ કરતા પ્રદેશની દરેક શૈક્ષણિક સંસ્‍થાઓના 100મીટરની આજુબાજુના વિસ્‍તારમાં તંબાકુ બનાવટની વસ્‍તુઓ વેચવા ઉપર પ્રતિબંધ લગાવ્‍યો છે. જે 60 દિવસ માટે એટલે કે 31 જાન્‍યુઆરી 2023 સુધી લાગુ રહેશે. આ આદેશની અવહેલના કરનાર વ્‍યક્‍તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

વલસાડના સ્‍પોર્ટ્‍સ કોપ્‍લેક્ષ ખાતે ભૂલકા મેળો યોજાયો

vartmanpravah

વાપી ચલા સ્‍વામિનારાયણ ગુરુકુળની વિદ્યાર્થીની સ્‍તુતિ શર્મા સ્‍ટેટ ફૂટબોલ ટીમ માટે પસંદગી

vartmanpravah

સુખલાવમાં બે બાઈક સામસામે અથડાઈ

vartmanpravah

વિશાખાપટ્ટનમથી રાજસ્‍થાન કારમાં લઈ જવાતો 17.81 લાખનો ગાંજો વલસાડ હાઈવે પરથી પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

ઉમરગામ પાલિકા બાંધકામ સમિતિના અધ્‍યક્ષ અંકુશ કામળી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિન નિમિત્તે કરવામાં આવેલી જનહિત કામગીરી

vartmanpravah

12 વર્ષ બાદ દીવ પધારેલા પૂર્વ કલેક્‍ટર કિશન કુમારના ઉદ્‌ગાર : ‘‘અરે!.. શું હું દીવ જ આવ્‍યો છું ને!?, શું આવો વિકાસ પણ સંભવી શકે? ”

vartmanpravah

Leave a Comment