April 20, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલી પોલીસ દ્વારા સેલવાસ અને ખાનવેલમાં જન સુનાવણી કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11: દાદરા નગર હવેલી પોલીસ દ્વારા નવી પહેલ જનતાની સમસ્‍યાઓના નિકાલ માટે જન સુનાવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સેલવાસ પોલીસ સ્‍ટેશન અને ખાનવેલ પોલીસ સ્‍ટેશનમાં એસએચઓની અધ્‍યક્ષતામાં 149 ફરિયાદો જેવી કે સેલવાસમાં 51 એફઆઈઆર, ખાનવેલમાં 8 એફઆઈઆર નોંધવામાં આવી હતી.
લીગલ એક્‍શન સેલવાસમાં 10 અને ખાનવેલમાં 5 ફરિયાદનું નિરાકરણ કરવામાં આવ્‍યું હતું. પેન્‍ડીંગ ઈન્‍ક્‍વાયરી સેલવાસમાં 30 અને ખાનવેલમાં 4 જેની પણ નોંધણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સક્રિય રૂપે જાહેર જનતાએ ભાગ લીધો હતો અને આવા કાર્યક્રમના સંચાલન માટે પોલીસ વિભાગનોઆભાર વ્‍યક્‍ત કર્યો હતો. આ અવસરે સેલવાસના એસ.એચ.ઓ. શ્રી અનિલ ટી.કે., ખાનવેલના એસ.એચ.ઓ. શ્રી જીગ્નેશ પટેલ સહિત દરેક ચોકીના પ્રભારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસના અટલ ભવન ખાતે સેંકડો કાર્યકરોએ નિહાળેલો ‘મન કી બાત’ના 100મા પ્રસારણનો કાર્યક્રમ

vartmanpravah

દાનહઃ ‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત ફલાંડીમાં વિશેષ શિક્ષણ શિબિર યોજાઈ

vartmanpravah

સેલવાસની લુબસ્‍ટાર લુબ્રિકાન્‍ત પ્રા.લી. કંપનીમાં આગ લાગતા દોડધામ

vartmanpravah

સીબીએસઈ દ્વારા લેવાયેલ પરીક્ષામાં સેલવાસ લાયન્‍સ ઇંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલનું ધોરણ 12નું 98.6 ટકા આવેલું પરિણામ

vartmanpravah

વલસાડ જિલ્લાના પેન્‍શનરો જોગ

vartmanpravah

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત દીવ રમત ગમત વિભાગ દ્વારા ત્રણ દિવસીય પ્રી-સુબ્રતો કપ ફૂટબોલ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

Leave a Comment