Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલી પોલીસ દ્વારા સેલવાસ અને ખાનવેલમાં જન સુનાવણી કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11: દાદરા નગર હવેલી પોલીસ દ્વારા નવી પહેલ જનતાની સમસ્‍યાઓના નિકાલ માટે જન સુનાવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સેલવાસ પોલીસ સ્‍ટેશન અને ખાનવેલ પોલીસ સ્‍ટેશનમાં એસએચઓની અધ્‍યક્ષતામાં 149 ફરિયાદો જેવી કે સેલવાસમાં 51 એફઆઈઆર, ખાનવેલમાં 8 એફઆઈઆર નોંધવામાં આવી હતી.
લીગલ એક્‍શન સેલવાસમાં 10 અને ખાનવેલમાં 5 ફરિયાદનું નિરાકરણ કરવામાં આવ્‍યું હતું. પેન્‍ડીંગ ઈન્‍ક્‍વાયરી સેલવાસમાં 30 અને ખાનવેલમાં 4 જેની પણ નોંધણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સક્રિય રૂપે જાહેર જનતાએ ભાગ લીધો હતો અને આવા કાર્યક્રમના સંચાલન માટે પોલીસ વિભાગનોઆભાર વ્‍યક્‍ત કર્યો હતો. આ અવસરે સેલવાસના એસ.એચ.ઓ. શ્રી અનિલ ટી.કે., ખાનવેલના એસ.એચ.ઓ. શ્રી જીગ્નેશ પટેલ સહિત દરેક ચોકીના પ્રભારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ પોલીસ દ્વારા ગલોન્‍ડા ગામેથી ચાર મટકા રમતા આરોપીઓને ઝડપી પાડયા

vartmanpravah

દમણમાં રાજસ્‍થાન સેવા સંઘ દ્વારા નિર્જલા એકાદશી નિમિત્તે ઠંડી છાશનું કરાયેલું વિતરણ

vartmanpravah

કપરાડાના યુવાનને નેવરીમાં અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતા સ્‍થળ પર જ મોત

vartmanpravah

પિપરિયા પર હુમલો – 31 જુલાઈ સવારના સાત વાગ્‍યે હુમલો શરૂ થયો હતો ત્‍યારથી અત્‍યાર સુધી કોઈના પેટમાં અન્નનો એક દાણો પણ ગયો ન હતો

vartmanpravah

જિલ્લા પ્રમુખ અસ્‍પીભાઈ દમણિયાના નેતૃત્‍વમાં દમણ જિલ્લા ભાજપની કારોબારી બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના સફળ 8 વર્ષ દરમિયાન દમણ જિલ્લામાં થયેલા વિકાસની રજૂ કરાયેલી ગાથા

vartmanpravah

વલસાડ જિલ્લામાં 25 નવે.થી 10 ડિસે. સુધી ‘‘મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાનની ઉજવણી થશે

vartmanpravah

Leave a Comment