April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ડુમલાવ-પરીયામાં દિપડાના ભયનો ઓથાર યથાવત : રવિવારે રાતે દિપડાએ બકરાનું મારણ કર્યું

છેલ્લા એક મહિનાથી દિપડો વારંવાર દેખાતો રહ્યો છે : અગાઉ એક દિપડો પાંજરે પુરાયો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: પારડીના ડુમલાવ-પરીયા વિસ્‍તારમાં ઘણા સમયથી દિપડાનો રંજાડ થઈ રહ્યો છે. ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયેલો રહ્યો છે. ગતરાતે દિપડાએ બકરાનુ મારણ કરતા ફરી વધુ ભય ફેલાઈ રહ્યો છે. જંગલ વિભાગે પાંજરુ ગોઠવ્‍યું હતું તેમાં એક દિપડો દશ દિવસ પહેલાં પુરાયો હતો હજુ પણ દિપડો દેખાતો રહ્યો છે.
પરીયા-ડુમલાવ વિસ્‍તારમાં વારંવાર દિપડો આવતો રહ્યો છે. રવિવારે રાતે સોમાભાઈ બાબરભાઈ આહિરના વાડામાં આવી દિપડાએ બકરાનું મારણ કર્યું હતું. સરપંચ પ્રકાશભાઈ પટેલએ ફરીથી વન વિભાગનું ધ્‍યાન દોર્યું હતું. અગાઉ દશ દિવસ પહેલા એક દિપડો પાંજરે પુરાયો હતો. ગ્રામજનોનું કહેવું છે કે બે થી ત્રણ દિપડા ફરી રહ્યા છે.

Related posts

કપરાડા તાલુકામાં આગામી અઢી વર્ષની ટર્મ માટે હીરાબેન પ્રભુભાઈ માહલા અને ઉપ પ્રમુખ તરીકે ફૂલજીભાઈ રાજીરામભાઈ ગુરવની વરણી

vartmanpravah

વલસાડના નાનાપોંઢા પોલીસે ગુમ થયેલ વ્‍યક્‍તિને શોધી કાઢી તેના વાલીવારસ સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah

‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આયોજીત સમારંભમાં દમણના વરિષ્‍ઠ ભાજપ નેતા વિશાલભાઈ ટંડેલે આપેલું જોશપૂર્ણ ભાષણઃ આદિવાસી સમાજમાં શરૂ થયેલુંશિક્ષણનું ચિંતનઃ ઉજ્જવળ ભવિષ્‍યનું મંથન

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રશાસનની યોજનાઓ અને વિકાસકામોમાં ડો. બાબા સાહેબ આંબેડકરની સમાનતા અને પં. દીન દયાળ ઉપાધ્‍યાયની અંત્‍યોદય નીતિનું પડતું પ્રતિબિંબ

vartmanpravah

ઉમરગામ પાલિકાના લાપરવહી કારભારના પરિણામે વધેલુ પ્રદૂષણ

vartmanpravah

અલીમ્‍કો મુંબઈના સહયોગથી નાની દમણ રીંગણવાડા સરકારી હાઈસ્‍કૂલમાં દિવ્‍યાંગો માટે આરોગ્‍ય ચકાસણી શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment