April 27, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માટે પ્રવેશ લેવા સોનેરી તકઃ 31 જાન્‍યુ. સુધી ઓનલાઈન અરજી કરવી પડશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દમણ, તા.05: નવોદય વિદ્યાલય સમિતિએ 2023-24ના સત્ર માટે જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6ની ખાલી બેઠકોમાં પ્રવેશ માટે આવેદનપત્ર ઓનલાઈન શરૂ કરવામાં આવ્‍યા છે. જેની અંતિમ તારીખ 31-01-2023 છે.

અત્રે આપેલ https://www.nvsadmissionclasssix.in/nvs/homepage લિંક ઉપર જઈ આવેદનપત્ર ઓનલાઈન ભરી શકાતું હોવાનું દમણ જવાહર નવોદય વિદ્યાલયના પ્રિન્‍સિપાલશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

પારડીની એન.કે. દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં જ્ઞાન સપ્તાહની શરૂઆત

vartmanpravah

ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ધરણાં, ઘેરાવો અને ઉપવાસ જેવા કાર્યક્રમો ઉપર પ્રતિબંધ

vartmanpravah

કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ગણદેવી તાલુકાના નાંદરખામાં બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટ અંતર્ગત એલ એન્‍ડ ટી કંપની દ્વારા ખેડૂતોની જમીનનો ભાડા કરાર કરાવી માટી ખનન કરી બિન ઉપજાવ બનાવી યોગ્‍ય વળતર ન ચૂકવી છેતરપીંડી કરી હોવાની કરેલી રજૂઆત

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

દીવ ઘોઘલામાં લગ્ન પ્રસંગમાં રાત્રે ડીજે બંધ કરાવવા ગયેલા પોલીસ અને જાહેર જનતા વચ્‍ચે દલીલ થઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવમાં ‘પ્રધાનમંત્રી આવાસ’ યોજનાના લાભાર્થીઓને સોંપેલી ઘરની ચાવી

vartmanpravah

Leave a Comment