December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘રાષ્ટ્રીય સ્‍વયં સેવક સંઘ’ સેલવાસ દ્વારા પથ સંચલન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.05: ‘રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ’ના વલસાડ જિલ્લા સંયોજકની આગેવાનીમાં સેલવાસ ઝંડાચોક પ્રાથમિક શાળા પરિસરથી ‘રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ’ દ્વારા ગુણવતાયુક્‍ત પથ સંચલનનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ ‘રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ’ દ્વારા પથ સંચલન કરાયું હતું જેની શરૂઆત સેલવાસ ઝંડાચોક સ્‍કૂલથી કીલવણી નાકા, કલેક્‍ટર કચેરી રોડ, ટોકરખાડા અંબાજી મંદિર થઈ સેલવાસ પોલીસ સ્‍ટેશનથી પરતઝંડાચોક ખાતે આવી પહોંચી હતી. પથ સંચલન દરમિયાન આર.એસ.એસ.ના સ્‍વયંસેવકો ઉપર લોકો દ્વારા પુષ્‍પવર્ષા કરી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

Related posts

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા સ્‍તરીય શાળા બેન્‍ડ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલયમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ

vartmanpravah

નવસારી ખાણ ખનીજ વિભાગ દ્વારા 100-કરોડ રૂપિયાથી વધુની આવક પાર કરીસમગ્ર રાજ્‍યમાં છઠ્ઠો ક્રમ પ્રાપ્ત કર્યો

vartmanpravah

વલસાડ-ડાંગ નવનિર્વાચીત સાંસદ ધવલ પટેલનું ઉમરગામ તાલુકામાં કરવામાં આવેલું ભવ્‍ય સન્‍માન

vartmanpravah

રોહિણા ખાતે સમસ્‍ત ધોડીયા સમાજ કુળ પરિવાર ટ્રસ્‍ટનું સાતમું સંમેલન મળ્‍યું: સમાજના કુરિવાજોને દૂર કરવા આહવાન કરવામાં આવ્‍યું

vartmanpravah

દાનહ પીપરીયામાં નિર્માણાધીન ફલાય ઓવરબ્રીજ માટે કલેકટર દ્વારા ભારી વાહનોના અવર-જવર માટે ડાયવર્ઝન અંગે જારી કરાયેલો આદેશ

vartmanpravah

Leave a Comment