February 5, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘રાષ્ટ્રીય સ્‍વયં સેવક સંઘ’ સેલવાસ દ્વારા પથ સંચલન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.05: ‘રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ’ના વલસાડ જિલ્લા સંયોજકની આગેવાનીમાં સેલવાસ ઝંડાચોક પ્રાથમિક શાળા પરિસરથી ‘રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ’ દ્વારા ગુણવતાયુક્‍ત પથ સંચલનનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ ‘રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ’ દ્વારા પથ સંચલન કરાયું હતું જેની શરૂઆત સેલવાસ ઝંડાચોક સ્‍કૂલથી કીલવણી નાકા, કલેક્‍ટર કચેરી રોડ, ટોકરખાડા અંબાજી મંદિર થઈ સેલવાસ પોલીસ સ્‍ટેશનથી પરતઝંડાચોક ખાતે આવી પહોંચી હતી. પથ સંચલન દરમિયાન આર.એસ.એસ.ના સ્‍વયંસેવકો ઉપર લોકો દ્વારા પુષ્‍પવર્ષા કરી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

Related posts

દમણના નવનિયુક્‍ત કલેક્‍ટર તપસ્‍યા રાઘવનું અભિવાદન કરતા સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

વાપી ગીતાનગરથી રૂા.9.76 લાખનો ગાંજાનો જથ્‍થો ભરેલી એક કાર ઝડપાઈ

vartmanpravah

પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્‍ન સ્‍વ. અટલ બિહારી વાજપેયીના જન્‍મ દિવસે દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે આપેલી શ્રધ્‍ધાંજલિ

vartmanpravah

દમણમાં સ્‍વ.ડાહ્યાભાઈ પટેલ અને પિતૃ સ્‍મરણાર્થે 3જી જાન્‍યુઆરીથી ભાગવત કથાનું આયોજન

vartmanpravah

વાપી ભાજપ નેતા શૈલેષ પટેલ હત્‍યામાં વધુ ત્રણ સ્‍થાનિક આરોપી ઝડપાયા

vartmanpravah

દાનહ સિવિલ સોસાયટી જિ.પં.ના વિકાસ કામોનું સોશિયલ ઓડિટ કરશે

vartmanpravah

Leave a Comment