April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગણદેવી ખાતે ગ્રાહકોની જાગૃતિ અને અધિકાર અંતર્ગત સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.28: સિવિલ કોર્ટ, ગણદેવી ખાતે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન નવસારી દ્વારા ગ્રાહકોની જાગૃતિ અને અધિકાર અંતર્ગત વર્કશોપ/સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે ગ્રાહક સુરક્ષા કોર્ટના પ્રમુખ શ્રી કે.જે. દસોંદીએ વકીલશ્રીઓને કાયદા અંતર્ગત ગ્રાહકોનાઅધિકાર વિષયક માહિતી આપી હતી. તેમજ આ કાયદા હેઠળ કઈ રીતે કાર્યવાહી કરવામાં આવે છે તે અંગે માર્ગદર્શન આપ્‍યું હતું. ગ્રાહક સુરક્ષા કોર્ટના શ્રી જે.એમ. મેવાવાળાએ ગ્રાહક સુરક્ષા ધારાનો ઈતિહાસ તથ આ કાયદા હેઠળ ગ્રાહકને મળતા લાભો વિશે વકીલશ્રીઓને માહિતગાર કર્યા હતાં.
જેમાં વાંસદા કોર્ટના પ્રિન્‍સીપલ સિવિલ જજશ્રી એડિશનલ ડિસ્‍ટ્રીકટ જજશ્રી ગણદેવી બાર એસોસિએશનના પ્રમુખ શ્રી તથા વકીલશ્રીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

Related posts

ચંન્‍દ્રપુર પાર નદીમાં પુલ ઉપરથી નદીમાં ઝંપલાવતા યુવાનને બચાવી લેવાયો

vartmanpravah

પારડી નગરપાલિકા દ્વારા ઢોર પકડવાનું અભિયાન શરૂ: સાત જેટલા ઢોરો પકડી ડુંગળી ગૌશાળા ખાતે લઈ જવાયા

vartmanpravah

પારડી બેંક ઓફ બરોડામાં મહિલાના ખાતામાંથી રપ હજાર ઉપડી ગયા

vartmanpravah

ઝારખંડ કોંગ્રેસના સાંસદ ધીરજ શાહુ પાસેથી 300 કરોડની રોકડ રકમ મળતા વલસાડ ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું

vartmanpravah

ગારીયાધારમાં લગ્ન કરી સાસરેથી રોકડા રૂપિયા વગે કરી આવેલી લુટેરી દુલ્‍હન વલસાડમાં ઝડપાઈ

vartmanpravah

લોકશાહીના મહાપર્વને આવકારવા કલેકટર કચેરી ખાતે રંગોળી પુરાઈ

vartmanpravah

Leave a Comment