January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નગરપાલિકા દ્વારા રવિવારે વી.આઈ.એ. હોલમાં ‘‘નેહલે પે દેહલા” એકાંકી નાટકની નિઃશુલ્‍ક પ્રસ્‍તુતિ

જી-20 અંતર્ગત આયોજન : બંબઈયા ગજ્જુ મ્‍યુઝિકલ, કલરફુલ કોમેડી નાટક રવિવારે બપોરે 4 થી 8 કલાકે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: વાપી નગરપાલિકાના ઉપક્રમે તા.2-4-22ને રવિવારના રોજ વી.આઈ.એ. હોલમાં નિઃશુલ્‍ક ગુજરાતી નાટય શો યોજાનાર છે. જી-20 અંતર્ગત યોજાનાર નાટક જોવા માટે જાહેર આમંત્રણ પાલિકા તરફથી પાઠવાયું છે.
દેહરાદુન-વૃંદાવન ખાતે નેશનલ લેવલે બેસ્‍ટ કોમેડી નાટકની પ્રસિધ્‍ધિ મેલવેલ નાટક ‘‘નેહલે પે દેહલા” આર્ટસ ક્‍લબ વડોદરા દ્વારા પ્રસ્‍તુત કરવામાં આવનાર છે. બાપ-બેટાની રંગીન મિલી ભગતમાં પરિવારમાં ઉભી થતી ગેરસમજનીકોમેડી. નાટકના કલાકારો હેમંત ગોહિલ, મયુર ચૌહાણ, ભારતી વાંકાણી, રીધમ પટેલ, કિશોર વૈદ અને રાજેશ વ્‍યાસ જેવા જાણીતા રંગભૂમિના કલાકારો નાટય પ્રસ્‍તુતિ કરશે. નગરપાલિકા દ્વારા આયોજીત રંગારંગ કાર્યક્રમમાં સર્વેને નિઃશુલ્‍ક જાહેર આમંત્રણ પાઠવાયું છે.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિન નિમિત્તે સંઘપ્રદેશમાં સેવા સમર્પણ સાથે ભાવિ પેઢીનોજયઘોષ

vartmanpravah

વાપીના મહત્‍વાકાંક્ષી પાંચ પ્રોજેક્‍ટની કામગીરી ઠપ્‍પ: નજીકના ભવિષ્‍યમાં સમસ્‍યાઓના અંતની કોઈ વકી નથી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ચાર ઈંચથી વધુ વરસાદઃ દપાડામાં વૃક્ષ ઉખડી વીજ વાયર ઉપર પડતાં તૂટી પડેલા વાયરથી વ્‍યક્‍તિને કરંટ લાગતા ઘટના સ્‍થળે જ થયેલું મોત

vartmanpravah

દમણમાં વિવિધ મંડળો દ્વારા સ્‍થાપિત અઢી દિવસની શ્રીજીની મૂર્તિનું કરાયેલું વિસર્જન

vartmanpravah

માહ્યાવંશી સમાજનું ગૌરવ : વંશીકા કોથાકરને મુંબઈની અંડર 13 ક્રિકેટ ગર્લ્‍સ ટીમમાં મળ્‍યું સ્‍થાન

vartmanpravah

વાપીના અગ્રણી ઉદ્યોગપતિ જયેન્‍દ્રસિંહ પરમારનું હૃદય રોગના હુમલાથી નિધન

vartmanpravah

Leave a Comment