December 2, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

મોટી દમણના જમ્‍પોર ખાતે પક્ષીઘરના આરંભથી પ્રવાસનને મળેલો જોરદાર વેગઃ ગ્રામ્‍ય અર્થતંત્રને મજબૂત બનવાનો વિશ્વાસ

મોટી દમણના જમ્‍પોર ખાતે શરૂ કરાયેલા પક્ષીઘરની એક જ દિવસમાં હજાર કરતા વધુ પ્રવાસીઓ સહિત સ્‍થાનિકોએ લીધેલી મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.02 : મોટી દમણના જમ્‍પોર ખાતે આજે સત્તાવાર રીતે પક્ષીઘર પ્રજા માટે ખોલાતા પહેલાં જદિવસે હજારો લોકોએ પક્ષીઘરની મુલાકાત લીધી હતી. મોટી દમણમાં પ્રવાસીઓનું નવું નજરાણું બનેલ પક્ષીઘરના આરંભથી દેશ-વિદેશના પ્રવાસીઓ માટે એક નવું ટુરિસ્‍ટ ટેસ્‍ટિનેશન ઉભું થયું છે.
આજે સંઘપ્રદેશની શાળાના વિદ્યાર્થીઓ, સ્‍થાનિક લોકો સહિત હજારોની સંખ્‍યામાં પ્રવાસીઓ ઉમટી પડયા હતા. દરેકે જાતજાતના ભાતભાતના દેશી સહિત વિદેશી પક્ષીઓને નિહાળી આヘર્યચકિત બન્‍યા હતા. પ્રશાસને શરૂ કરેલા દીર્ઘદૃષ્‍ટિ ભરેલા પક્ષીઘરના નિર્માણથી ફક્‍ત પ્રવાસીઓને જ વેગ નથી મળી રહ્યો, પરંતુ ગ્રામ્‍ય વિસ્‍તારનું અર્થતંત્ર પણ મજબૂત બનશે એવો વિશ્વાસ પ્રગટ થયો છે.

Related posts

‘સ્‍વચ્‍છ ભારત અભિયાન’ની પ્રેરણા: ‘સ્‍વચ્‍છતા – નોટ બાય હેન્‍ડ્‍સ, બાય લેગ’ પ્રોજેક્‍ટ જાહેર શૌચાલયોમાં સ્‍વચ્‍છતાના સમીકરણો બદલશે

vartmanpravah

પાલી કરમબેલીના ઈન્‍દ્રગઢ ડુંગર ઉપર ચેળુબા માતાજીના ધામ ખાતે રામનવમીના દિવસે હવન અને મહાપ્રસાદનું આયોજન

vartmanpravah

vartmanpravah

દેગામમાં ક્‍વોરીની ખાણમાં કામ કરતા શ્રમિકો પર પથ્‍થર પડતા દબાઈ જતા બે સ્‍થાનિક શ્રમજીવીઓના કરૂણ મોત

vartmanpravah

ધરમપુરમાં બીએપીએસ મંદિરનો મૂર્તિપ્રતિષ્‍ઠા મહોત્‍સવ રંગેચંગે સંપન્ન, વનવાસીઓને સત્‍સંગનો લાભ મળશે: મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવમાં રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

હેલ્‍પ એન્‍ડ ડેવલપમેન્‍ટ એસોસિએશનની ટીમ દ્વારા આયોજીત દાનહ : રૂદાના ખાતે આનંદ મેળાનું ઉદ્‌ઘાટન કરતા પ્રસિદ્ધ ધારાશાષાી સની ભિમરા

vartmanpravah

Leave a Comment