Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે 30મી એપ્રિલના રોજ લોક અદાલતનું આયોજન કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14: રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સહયોગથી 30 એપ્રિલના રોજ સવારે 10:00 વાગ્‍યાથી સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં લેબર કોર્ટ, દાવા, બેંકિંગ, લગ્ન અને દિવાની અને ફોજદારી સહિતના અન્‍ય કેસોનો પરસ્‍પર સમાધાન કરારના આધારે નિકાલ કરવામાં આવશે.
આ સંદર્ભમાં મુખ્‍ય ન્‍યાયિકમેજિસ્‍ટ્રેટ અને સેલવાસ કોર્ટના વરિષ્ઠ ન્‍યાયાધીશ શ્રી એ.એ.ભોસલેએ મીડિયા દ્વારા તમામ લોકોને જાણ કરવામાં આવી છે કે રસ ધરાવનાર અરજદાર પોતાનો કેસ જાતે અથવા પોતાની રીતે દાખલ કરી શકે છે. તેઓને એડવોકેટ મારફત રજીસ્‍ટ્રેશન કરાવવો, જેથી તેમના કેસોનો તે સમયની અંદર નિકાલ થઈ શકે.

Related posts

જનતા દળ(યુ) શાસિત દાનહ જિ.પં.ના 1પ સભ્‍યોને ભાજપમાં વિલય કરવાના પ્રસ્‍તાવને પ્રશાસને આપેલી મંજૂરી

vartmanpravah

દાનહઃ રાંધામાં ‘‘બાળ વિવાહ મુક્‍ત સંઘપ્રદેશ” અભિયાન અંતર્ગત યોજાયેલી જાગૃતિ રેલી

vartmanpravah

સામવરણી ખાનગી શાળામાં સગીર વિદ્યાર્થીની સાથે થયેલ દુષ્‍કર્મ બાબતે દાનહ ભાજપ દ્વારા કેન્‍ડલ માર્ચ કાઢી ગુનેગારોને સજા કરવા કરેલી માંગ

vartmanpravah

દમણ જિલ્લાના શિક્ષકો માટે ક્રિયાત્‍મક સંશોધન અંતર્ગત ડાયટ ભવન, દમણના શિક્ષણ સદનના સભાખંડમાં બે દિવસીય પ્રશિક્ષણ કાર્યક્રમ સહ કાર્યશાળા યોજાઈ

vartmanpravah

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં નવરાત્રીની ઉજવણી થઈ

vartmanpravah

માંગવાનું વધ્‍યું ત્‍યાર થી ભક્‍તિ નિસતેજ બની છે : પ્રફુલભાઈ શુક્‍લ

vartmanpravah

Leave a Comment