Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે 30મી એપ્રિલના રોજ લોક અદાલતનું આયોજન કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14: રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સહયોગથી 30 એપ્રિલના રોજ સવારે 10:00 વાગ્‍યાથી સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં લેબર કોર્ટ, દાવા, બેંકિંગ, લગ્ન અને દિવાની અને ફોજદારી સહિતના અન્‍ય કેસોનો પરસ્‍પર સમાધાન કરારના આધારે નિકાલ કરવામાં આવશે.
આ સંદર્ભમાં મુખ્‍ય ન્‍યાયિકમેજિસ્‍ટ્રેટ અને સેલવાસ કોર્ટના વરિષ્ઠ ન્‍યાયાધીશ શ્રી એ.એ.ભોસલેએ મીડિયા દ્વારા તમામ લોકોને જાણ કરવામાં આવી છે કે રસ ધરાવનાર અરજદાર પોતાનો કેસ જાતે અથવા પોતાની રીતે દાખલ કરી શકે છે. તેઓને એડવોકેટ મારફત રજીસ્‍ટ્રેશન કરાવવો, જેથી તેમના કેસોનો તે સમયની અંદર નિકાલ થઈ શકે.

Related posts

ડેંગ્‍યુ નિવારણ અભિયાનમાં જનજાગૃતિ કરી રહેલા દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ: દાનહ સ્‍કાઉટ ગાઈડની મુખ્‍ય ભૂમિકા માટે આપવામાં આવેલ તાલીમ

vartmanpravah

1લી સપ્‍ટેમ્‍બરે યોજાનાર ઐતિહાસિક કિસાન રેલી અંતર્ગત ડુમલાવમાં જિલ્લા કોંગ્રેસની મીટિંગ યોજાઈ

vartmanpravah

vartmanpravah

આજે દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ પરિયારી ગ્રામ પંચાયત વિસ્‍તારમાં ડોર ટુ ડોર પ્રચાર કરશે

vartmanpravah

દાનહ પોલીસે લૂંટ અને હત્યાનો પ્રયાસ કરનાર છ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

દીવમાં શ્રી વણાકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા બે દિવસીય ગોરમાવડી મહોત્સવ-૨૦૨૪નું થયેલું ભવ્ય સમાપન

vartmanpravah

Leave a Comment