April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ આંબાતલાટ ખાતે ‘ઉમિયા વાંચન કુટિર’નું ઉદઘાટન કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: ધરમપુરના આંબાતલાટ ખાતે ધારાસભ્‍ય ધરમપુરના ફંડ અને સોશ્‍યલ ટ્રસ્‍ટ વલસાડના સૌજન્‍યથી અને રેઈન્‍બો વોરીયર્સ ધરમપુર, ગ્રામ પંચાયત, આંબાતલાટ અને જય બજરંગબલી યુવક મંડળ, આંબાતલાટ સંચાલિત ‘‘ઉમિયા વાંચન કુટિર”નું ધરમપુર ધારાસભ્‍યશ્રી અરવિંદભાઈ પટેલ અને આંબાતલાટના અગ્રણી મોહનભાઈ પી. પટેલ 23 એપ્રિલના રોજ સવારે 9-00 વાગ્‍યે આંબાતલાટના હનુમાનજી મંદિર ખાતે ઉદઘાટન કરશે. આ કાર્યક્રમમાં ઉમિયા સોશ્‍યલ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી અશોકભાઈ પટેલ, કાર્યપાલક ઈજનેર મનિષભાઈ એસ. પટેલ, કસ્‍ટમવિભાગના ચીફ એકાઉન્‍ટ ઓફિસર હિતેશભાઈ આર. પટેલ, આંબાતલાટના સરપંચ શ્રીમતી નીરૂબેન ચૌધરી પણ ઉપસ્‍થિત રહેશે. કાર્યક્રમમાં નાગરિકોને ઉપસ્‍થિત રહેવા જય બજરંગબલી યુવક મંડળ અને આંબાતલાટ ગ્રામ પંચાયત દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

સેલવાસ કલાકેન્‍દ્ર ખાતે રાષ્‍ટ્રીય પંચાયત પુરસ્‍કાર અંતર્ગત જિલ્લા સ્‍તરીય પુરસ્‍કાર સમારંભનું કરાયેલું આયોજન

vartmanpravah

સેલવાસમાં ડેંગ્‍યુની સારવાર લઈ રહેલ એક વ્‍યક્‍તિનું મોત થયાં બાદ મોટી દમણના સામુદાયિક આરોગ્‍યકેન્‍દ્રના સભાખંડમાં ડેન્‍ગ્‍યુ તાવની જાગૃતિ અંગે કર્મચારીઓને તાલીમ અપાઈ

vartmanpravah

ખેરડી પંચાયતમાં મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાશે

vartmanpravah

આંખના દર્દીઓના લાભાર્થે ધરમપુર વિલ્સન હિલ પર હાફ મેરેથોન યોજાઈ, ૭૦૦ દોડવીરો દોડ્યા

vartmanpravah

કેન્‍દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના સચિવ અનિલકુમાર ઝાએ ધરમપુરના માલનપાડાની એકલવ્‍ય સ્‍કૂલ અને ટ્રેનિંગ સેન્‍ટરની મુલાકાત લીધી

vartmanpravah

દાનહ આદિવાસી વિકાસ સંગઠન દ્વારા ‘વિશ્વ આદિવાસી દિવસ’ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment