Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના એસએસઆર આર્ટ્‌સ, કોમર્સ એન્‍ડ સાયન્‍સના આસિસ્‍ટન્‍ટ પ્રો. શ્રી કૃષ્‍ણ ખરે પીએચડી થયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07: દાદરા નગર હવેલી સ્‍થિત એસએસઆર આર્ટસ, કોમર્સ એન્‍ડ સાયન્‍સ ખાતે આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા વિશ્વાસ શ્રીકળષ્‍ણ ખરેએ ગણિતશાષા વિષયમા સિમેટ્રી અનાલિસિસ મેથડ એન્‍ડ ઈટ્‍સ એપ્‍લિકેશન ટુ ડિફરેન્‍શિયલ ઈકવેશન શીર્ષક હેઠળ રજૂ કરેલમહાશોધ નિબંધને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીએ માન્‍ય રાખી પીએચડીની પદવી એનાયત કરી છે. આ સંશોધન કાર્ય તેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના નિવૃત્ત પ્રોફેસર ડો.એમ.જી. તિમોલના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કર્યું છે. આ સિદ્ધિ બદલ સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી મંડળના સભ્‍યો અને સમગ્ર કોલેજ પરિવાર અને સ્‍નેહીજનોએ વિશ્વાસ શ્રીકળષ્‍ણ ખરેને શુભકામના પાઠવી હતી.

Related posts

દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

વાપી મુસ્‍કાન એન.જી.ઓ.ની માનવતાની પહેલ: 30 ફૂટપાથના બાળકોને સ્‍કૂલમાં એડમિશન અપાવ્‍યા

vartmanpravah

દાનહમાં લાશ મળવાનો સિલસિલો અવિરત જારી: દાદરા નહેર કિનારેથી અજાણ્‍યા યુવાનની લાશ મળી આવી

vartmanpravah

લાયન ડિસ્‍ટ્રીક્‍ટ 3232એફર રિજીયન-પના ચેરપર્સન તરીકે નિમાતા દમણના ખુશમનભાઈ ઢીમર

vartmanpravah

વાપીમાં નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિર યોજાઈ

vartmanpravah

શ્રી એકલવ્‍ય મોડેલ રેસિડેન્‍ટલ સ્‍કૂલ કિલ્લા પારડી ખાતે વિશ્વ સિકલ સેલ રોગ જાગૃતિ દિવસ અંતર્ગત સિકલ સેલ એનિમિયા જાગૃતિ કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment