Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના એસએસઆર આર્ટ્‌સ, કોમર્સ એન્‍ડ સાયન્‍સના આસિસ્‍ટન્‍ટ પ્રો. શ્રી કૃષ્‍ણ ખરે પીએચડી થયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07: દાદરા નગર હવેલી સ્‍થિત એસએસઆર આર્ટસ, કોમર્સ એન્‍ડ સાયન્‍સ ખાતે આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા વિશ્વાસ શ્રીકળષ્‍ણ ખરેએ ગણિતશાષા વિષયમા સિમેટ્રી અનાલિસિસ મેથડ એન્‍ડ ઈટ્‍સ એપ્‍લિકેશન ટુ ડિફરેન્‍શિયલ ઈકવેશન શીર્ષક હેઠળ રજૂ કરેલમહાશોધ નિબંધને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીએ માન્‍ય રાખી પીએચડીની પદવી એનાયત કરી છે. આ સંશોધન કાર્ય તેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના નિવૃત્ત પ્રોફેસર ડો.એમ.જી. તિમોલના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કર્યું છે. આ સિદ્ધિ બદલ સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી મંડળના સભ્‍યો અને સમગ્ર કોલેજ પરિવાર અને સ્‍નેહીજનોએ વિશ્વાસ શ્રીકળષ્‍ણ ખરેને શુભકામના પાઠવી હતી.

Related posts

દમણ જિલ્લામાં હવેથી જાહેર અને ખાનગી જગ્‍યામાં પોલીથીન પ્‍લાસ્‍ટિક ખાલી ડબ્‍બા બોટલ કે કચરો રઝળતો દેખાશે તો થનારી દંડાત્‍મક કાર્યવાહી

vartmanpravah

દમણમાં 76મા સ્‍વતંત્રતા દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી

vartmanpravah

દાનહ સમાજ કલ્‍યાણ વિભાગ અને મહિલા તથા બાળ વિકાસ વિભાગ દ્વારા ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

શનિવારે દાનહ જિ.પં. અને સેલવાસ ન.પા. દ્વારા લાભાર્થી સંમેલન યોજાશેઃ કેન્‍દ્રીય આવાસ અને શહેરી કાર્ય રાજ્‍ય મંત્રી કૌશલ કિશોરની રહેનારી વિશેષ ઉપસ્‍થિતિ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ઉમરગામથી નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ ‘મિષ્‍ટી પ્રોજેક્‍ટની’ કરાવેલી શરૂઆત

vartmanpravah

વાપીની પરિણિતાએ સુરતના સાસરીયા વિરૂધ્‍ધ દહેજ અંગે ફરિયાદ નોંધાવી : પતિ 10 લાખ દહેજ માંગતો હતો

vartmanpravah

Leave a Comment