Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાકક્ષાએ જંત્રી રિવિઝન અંગે સર્વેની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: સરકાર દ્વારા જંત્રી રિવિઝન અંગેની કામગીરી કરવામાં આવે છે જેના અનુસંધાને રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા આનુસંગિક કાર્યવાહી હાથ ધરવા માટે સૈધાંતિક મંજુરી મળતા વલસાડ જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રીના અધ્યક્ષપણા હેઠળ નિયત સમયમર્યાદામાં જંત્રી રિવિઝનની કામગીરી પૂર્ણ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સંદર્ભે સંબંધિત તાલુકા અને સીટી મામલતદારની દેખરેખ હેઠળ દરેક તાલુકાની સર્વે ટીમો દ્વારા દરેક ગામોની મુલાકાત લઈ ફિલ્ડમાં સર્વેની કામગીરી ચોકસાઈ પૂર્વક કરવામાં આવી રહી છે એમ સ્ટેમ્પડ્યુટી મુલ્યાંકન તંત્રની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

વલસાડ જિલ્લામાં બુલેટ ટ્રેનની કામગીરી પુરજોશમાં: ભિલાડ પાસે ઝરોલીમાં ટનલની કામગીરી શરૂ

vartmanpravah

કલેક્‍ટર રાકેશ મિન્‍હાસના નેતૃત્‍વ હેઠળ સેલવાસમાં નરોલી રોડ પર બ્‍યુટીફેક્‍શન અંગે યોજાયેલી બેઠક

vartmanpravah

વાપી જીઆઈડીસી પાણીનો ભાવ વધારો ગાંધીનગરમાં ગાજ્‍યો : ઉચ્‍ચ સમિક્ષા બેઠક યોજાઈ

vartmanpravah

વાપી ચલામાં કામલી સમાજ મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ : ચલા ડુંગરી ફળીયા ટીમ ફાઈનલ વિજેતા

vartmanpravah

દાનહ લોકસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર કે રાજકીય પક્ષોની નહીં પરંતુ મતદારોની થનારી અગ્નિપરીક્ષા

vartmanpravah

‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આયોજીત સમારંભમાં દમણના વરિષ્‍ઠ ભાજપ નેતા વિશાલભાઈ ટંડેલે આપેલું જોશપૂર્ણ ભાષણઃ આદિવાસી સમાજમાં શરૂ થયેલુંશિક્ષણનું ચિંતનઃ ઉજ્જવળ ભવિષ્‍યનું મંથન

vartmanpravah

Leave a Comment