Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના નરોલી ખાતે 300 વર્ષ જૂના સતી માતા મંદિરનો કરાયો જીર્ણોદ્ધાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: દાદરા નગર હવેલીના નરોલી ખાતે હવેલી ફળિયામાં આવેલ 300 વર્ષ જૂના સતી માતા મંદિરનો જીર્ણોદ્ધાર ચૌહાણ પરિવાર દ્વારાભાવભક્‍તિ અને ઉત્‍સાહ સાથે કરવામાં આવ્‍યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પૌરાણિક માન્‍યતા મુજબ 300 વર્ષ પહેલા ચૌહાણ પરિવારની એક દિકરી સતી થતાં તેની પુનિત યાદમાં આ મંદિર બનાવવામાં આવ્‍યું હતું. પહેલા અહીં લાકડાની મૂર્તિનું પૂજન કરાતું હતું. ચૌહાણ પરિવાર દ્વારા મંદિરના જીર્ણોદ્ધારની પૂજા દરમિયાન કુળદેવી મા કાલિકા, ગણેશજી, હનુમાનજીની સ્‍થાપના કરી પ્રાણ પ્રતિષ્‍ઠા કરવામાં આવી હતી. પૂજા બાદ ભાવિક ભક્‍તજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.

Related posts

સેલવાસ અયપ્‍પા મંદિરમાં મંડલ પૂજા મહોત્‍સવની થયેલી પૂર્ણાહૂતી

vartmanpravah

વાંસદા તાલુકાના વાઘાબારીની યુવતિને લગન્ની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી તરછોડી દેનાર ફડવેલના યુવક વિરૂધ્ધ નોંધાવેલી

vartmanpravah

વાપીની કંપની સંચાલકોએ 7 વર્ષનો 3.01 કરોડ વેચાણ વેરો નહી ભરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

vartmanpravah

વાપી પાલિકાની 23 જગ્‍યા માટે 2300 અરજી, વલસાડ પાલિકા સિટી બસ 15 કન્‍ડક્‍ટર માટે 1000 અરજી!!

vartmanpravah

પારડીના ચીવલ ગામે પોતાની છોકરી સાથે વાતચીત કરતાં યુવાનના હાથ-પગ તોડી નાખતો પિતા

vartmanpravah

દમણમાં હવે ભાઈગીરી નહીં ચાલે: દમણના ચર્ચાસ્‍પદ ફોરર્ચ્‍યુન વર્લ્‍ડ મારામારી ઘટનામાં જયેશ પટેલ સહિતના 3 આરોપીઓ સામે વધુ 23મી સપ્‍ટે. સુધીના પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

Leave a Comment