February 5, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના નરોલી ખાતે 300 વર્ષ જૂના સતી માતા મંદિરનો કરાયો જીર્ણોદ્ધાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: દાદરા નગર હવેલીના નરોલી ખાતે હવેલી ફળિયામાં આવેલ 300 વર્ષ જૂના સતી માતા મંદિરનો જીર્ણોદ્ધાર ચૌહાણ પરિવાર દ્વારાભાવભક્‍તિ અને ઉત્‍સાહ સાથે કરવામાં આવ્‍યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પૌરાણિક માન્‍યતા મુજબ 300 વર્ષ પહેલા ચૌહાણ પરિવારની એક દિકરી સતી થતાં તેની પુનિત યાદમાં આ મંદિર બનાવવામાં આવ્‍યું હતું. પહેલા અહીં લાકડાની મૂર્તિનું પૂજન કરાતું હતું. ચૌહાણ પરિવાર દ્વારા મંદિરના જીર્ણોદ્ધારની પૂજા દરમિયાન કુળદેવી મા કાલિકા, ગણેશજી, હનુમાનજીની સ્‍થાપના કરી પ્રાણ પ્રતિષ્‍ઠા કરવામાં આવી હતી. પૂજા બાદ ભાવિક ભક્‍તજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.

Related posts

વાપી એમ એન મહેતા જનસેવા હોસ્‍પિટલને એમ્‍બ્‍યુલન્‍સ લોકાર્પણ કરાઈ

vartmanpravah

આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન,વાપીમાં “Competitive Exam” વિષય પર વ્યાખ્યાન યોજાયું

vartmanpravah

રેલવે અને પોસ્‍ટ વિભાગના સંયુક્‍ત સાહસથી ચાલતી પાર્સલ સુવિધા ઉમરગામમાં કાર્યરત કરવા યોજેલ કાર્યક્રમ

vartmanpravah

દમણની ડિસ્‍ટ્રીક્‍ટ અને સેશન કોર્ટ દ્વારા સગીરા સાથે યૌન ઉત્‍પીડનના આરોપીને 3 વર્ષની જેલની સજાનો આદેશ

vartmanpravah

પેટ્રોલ પંપ પર ગેસ પુરાવવા આવેલા કાર ચાલકોએ પંપના કર્મચારીને માર મારવાના બનાવમાં ચાર સામે ગુનો નોંધાયો

vartmanpravah

પારડી નગરપાલિકા તરફથી સફાઈ કર્મીઓને સ્‍વેટરનું વિતરણ

vartmanpravah

Leave a Comment