April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વસુંધરા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વૈદુ ભગત ઉજવણી મનાલા ખાતે યોજાયો

(સંજય તાડા દ્વારા)
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: કપરાડા તાલુકાના મનાલા ગામ ખાતે વસુંધરા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આદિવાસી પરંપરાગત વૈદુંભાગતો દ્વારા વૈદું વનસ્‍પતિ ભગત ઉજવી મનાલા આલય ફળિયા મગળભાઈ ધૂમ નાં ઘરે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આ વૈદ ભગત ઉજવણી કરવાનો મુખ્‍ય ઉદ્દેશ કે આપડી આદિ અનાદીકાળની વનસ્‍પતિનું જતન કેવી રીતે થાય અને ભક્‍તોને આ વનસ્‍પતિ સમજણ થાય એક બીજાને આદાન પ્રદાન થાય એ વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં સાઈનાથ હોસ્‍પિટલના ડો.હેમંતભાઈ પટેલ, કારોબારી અધ્‍યક્ષ ગુલાબભાઈ રાઉત, બાયફ કપરાડાના ઓફિસર નીતિનભાઈ જી. સાઠે, પશુ દવાખાનાના ડો.દિનેશભાઈ પટેલ, સામાજિક કાર્યકર્તા ત્રિલોક યાદવની, વલસાડ જિલ્લા યુવા મોરચા ઉપાધ્‍યક્ષ કિરણભાઈ ભોયા, ગામના અગ્રણી જયેન્‍દ્રભાઈ ગાંવિત, વસુંધરા ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી સોન્‍યભાઈ ગાયકવાડ, ટ્રસ્‍ટના પ્રમુખ ઈશ્વરભાઈ ગાયકવાડ તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા વૈદું ભાગતો જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.

Related posts

વાપી વિસ્‍તારમાં નવા અમલમાં આવેલ જુદા જુદા ગામોના જંત્રી દર : સૌથી વધુ દર બલીઠા, સૌથી ઓછો કુંતામાં

vartmanpravah

વલસાડ રેલવે યાર્ડમાં બાન્‍દ્રા-વિરાર ટ્રેનમાંથી અજાણ્‍યા યુવકની ડિકમ્‍પોઝ હાલતમાં લાશ મળી

vartmanpravah

દમણ કોર્ટમાં સિવિલ જજ સિનિયર ડિવિઝન અને ચીફ જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટનો કાર્યભાર સંભાળતા પવન એચ. બનસોડ

vartmanpravah

રાજ્‍ય સરકાર દ્વારા ઉમરગામના ધોડીપાડામાં આજથી બે દિવસીય આદિજાતિ જન ઉત્‍કર્ષ મહોત્‍સવની ઉજવણી કરાશે

vartmanpravah

દાદરા નગર હવેલીમાં બુધવારે બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો

vartmanpravah

રાષ્‍ટ્રીય મીડિયાના અહેવાલ મુજબ દમણ-દીવ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે કેતનભાઈ પટેલની કરાયેલી પસંદગી

vartmanpravah

Leave a Comment