June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ મોગરાવાડીમાં મધરાતે ઘરમાં બારી પાસે સુતેલા યુવાન ઉપર એસિડ એટેક

ચિકલીગર ગેંગનો આતંક : પરિવારે ન્‍યાયની માંગણી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વલસાડ મોગરાવાડી અમ્‍બુનગરમાં મધરાતે ઘરમાં બારી પાસે સુતેલા યુવાન ઉપર એસિડ એટેક થતા સમગ્ર વિસ્‍તારમાં સનસનાટી મચી જવા પામી હતી.
વલસાડ મોગરાવાડી અમ્‍બુનગરમાં મધરાતે વિનોદ ભગવાન પવાર નામનો યુવાન બારી પાસે સુતો હતો ત્‍યારે અચાનક તેની ઉપર એસિડ એટેક કરવામાં આવતા યુવાન ગંભીર રીતે દાઝી ગયો હતો. ઘટના બાદ યુવાનને સારવાર માટે ખસેડાયો હતો. પરિવારે પૂત્ર પર થયેલ એસિડ એટેક માટે ન્‍યાયની માંગણી કરી છે. આતંકી ઘટનામાં ચિકલીગર ગેંગ હોવાનું તપાસમાં બહાર આવ્‍યું છે. કારણ કે આ ગેંગ રાતે ડુક્કર પકડવા નિકળે છે. નિશાચર બની રાતે શહેરમાં ભટકતી હોય છે.

Related posts

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના સ્‍વચ્‍છ ભારત મિશનના સ્‍વપ્‍નને સાર્થક કરતી વાપીની ‘એસએચ એન્‍જીટેક’

vartmanpravah

પારડીમાં સ્‍વાધ્‍યાય મંડળ દ્વારા બાહ્ય આડંબર કે ખોટા ખર્ચાઓ ન કરી ગણેશજીની પ્રતિમાનુંકરાયેલું સ્‍થાપન

vartmanpravah

એસબીઆઈ જનરલ ઈન્‍શ્‍યોરન્‍સે એસબીઆઈજી હેલ્‍થ સુપર ટોપ-અપ પોલિસી લોન્‍ચ કરી

vartmanpravah

શ્રમેવ જયતેઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપની અવર-જવર કરતા પ્રવાસીઓની મુશ્‍કેલી હળવી કરવા કોચી બંદર ખાતે બોટ અને ધક્કાની લીધેલી મુલાકાત

vartmanpravah

ધરમપુર રાજમહેલ રોડ ઉપર બે વીજપોલ ધરાશાયી: બે પૈકી એક કેરી ભરી જતી રિક્ષા ઉપર તૂટી પડયો

vartmanpravah

વાપી-વલસાડમાં નવરાત્રી મહોત્‍સવમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ સપરિવાર ઉપસ્‍થિત રહી આરતી-દર્શનનો લાભ લીધો

vartmanpravah

Leave a Comment