Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી-ખેરગામ તાલુકામાં ગેરકાયદે પાંજરામાં પોપટ રાખનારાઓ પર વનવિભાગની રેડ

ચીખલી વન વિભાગે 9 જેટલા પોપટોનો કબજો લઈ હાથ ધરેલી કાર્યવાહી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.21: ચીખલી વન વિભાગ દ્વારા વિવિધ ગામોમાં ગેરકાયદેસર રીતે પાંજરામાં રાખેલા નવ જેટલા પોપટોનો કબજો લઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાવતાગેરકાયદેસર રીતે પોપટ જેવા પક્ષીઓને રાખનારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્‍યો છે.
ચીખલી રેન્‍જ કર્મચારીએથી પ્રાપ્ત વિગત મુજબ બાતમીના આધારે ચકાસણી હાથ ધરી ગેરકાયદેસર પાંજરામાં બંધન અવસ્‍થામાં રાખેલા દેશી પ્રજાતિના ખેરગામ તાલુકાના ભૈરવી બાબુભાઈ મોતીભાઈ પટેલના કબ્‍જામાં બે તેમજ ચીખલી તાલુકાના તલાવચોરા બ્રાહ્મણ ફળિયામાં રમીલાબેન ઠાકોરભાઈ હળપતિના ઘરથી એક ઘેજ ગામના પહાડ ફળિયામાં મહેશ છોટુભાઈ પટેલના ઘરેથી ચાર અને તલાવચોરાના સુથાર ફળિયામાં ગૌરાંગભાઈ વિનોદભાઈ પંચાલના ઘરેથી બે મળી કુલ 9-જેટલા દેશી પ્રજાતિના પોપટોને છોડાવી તેનો કબજો લઈ ગુનો નોંધી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Related posts

કેબીએસ કોમર્સ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજ બોક્‍સીંગમાં ઝળકી

vartmanpravah

“આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસ”ની સિદ્ધિ દાનહ અને દમણ-દીવના 30 કરતા વધુ આદિવાસી વિદ્યાર્થીઓ આ વર્ષે M.B.B.S. ડૉક્‍ટર બની ચુક્‍યા છે

vartmanpravah

લેસ્‍ટરની ઘટનામાં ઉચ્‍ચ સ્‍તરે દરમિયાનગીરી કરવા દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નેતૃત્‍વમાં હિન્‍દુ સંગઠનના કાર્યકર્તાઓએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કરેલી મુલાકાત

vartmanpravah

સેલવાસ મામલતદાર દ્વારા વિવિધ ગ્રામ પંચાયતોમાં કેમ્‍પનું આયોજન કરાશે

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

સોમનાથ ખાતે રામરથ યાત્રાનું હોંશ અને જુસ્‍સા સાથે કરાયેલું ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

Leave a Comment