January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સેલવાસ-નરોલી રોડ દમણગંગા નદી પરનો નવો પુલ લોકો માટે ખુલ્લો મુકાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા માર્ચ 2022ના રોજ લોકનિર્માણ વિભાગ આર એન્‍ડ બીના ધ્‍યાનમાં આવેલ કે દમણગંગા નદી પરનો નરોલી રોડનો જૂનો પુલ જર્જરિત થઈ ગયેલ હતો અને ઘણાં લોકો આવવા-જવા માટે આ પુલનો ઉપયોગ કરવામાં આવતા આ પુલ જૂનો હોવાને કારણે કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને એના માટે આ પુલ પરથી વાહનોની અવર-જવર બંધ કરાવવામાં આવી હતી. ત્‍યારબાદ પુલને તોડીને નવેસરથી બનાવવામાં આવી રહ્યો હતો આ કામગીરીમાં બે વર્ષનો સમય નીકળી ગયો છે અગાઉ એક જ પુલ પરથી બન્ને તરફના વાહનો પસાર થતા હતા જેના કારણે વારંવાર ટ્રાફિકજામની સમસ્‍યા ઉભી થતી હતી. હવે આ નવો પુલ બનતા વાહનચાલકોને ઘણી રાહતરહેશે.

Related posts

ડોક્‍ટરના પ્રિસ્‍ક્રિપ્‍શન વગર દવા અપાતા દાનહનામસાટની દુકાન સીલ

vartmanpravah

જી.ઍમ.ઇ.આર.ઍસ. મેડીકલ કોલેજ ખાતે મહિલાઓ માટે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

ઉમરગામ ખાતે એક્‍સપો 2023 નું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

વાપી કરવડ-મોટાપોંઢા રોડ તા.24 જૂન સુધી બુલેટ ટ્રેન કામગીરીને લઈ રાત્રે બંધ રહેશે

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગનું ગૌરવ

vartmanpravah

ડાહ્યાભાઈ પટેલ કોંગ્રેસના સાંસદ હોવા છતાં તેમણે એનડીએ સરકાર સાથે રાખેલા તાલમેલના કારણે દમણ-દીવના કામોને પણ મળેલી અગ્રતા

vartmanpravah

Leave a Comment