October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સેલવાસ-નરોલી રોડ દમણગંગા નદી પરનો નવો પુલ લોકો માટે ખુલ્લો મુકાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા માર્ચ 2022ના રોજ લોકનિર્માણ વિભાગ આર એન્‍ડ બીના ધ્‍યાનમાં આવેલ કે દમણગંગા નદી પરનો નરોલી રોડનો જૂનો પુલ જર્જરિત થઈ ગયેલ હતો અને ઘણાં લોકો આવવા-જવા માટે આ પુલનો ઉપયોગ કરવામાં આવતા આ પુલ જૂનો હોવાને કારણે કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને એના માટે આ પુલ પરથી વાહનોની અવર-જવર બંધ કરાવવામાં આવી હતી. ત્‍યારબાદ પુલને તોડીને નવેસરથી બનાવવામાં આવી રહ્યો હતો આ કામગીરીમાં બે વર્ષનો સમય નીકળી ગયો છે અગાઉ એક જ પુલ પરથી બન્ને તરફના વાહનો પસાર થતા હતા જેના કારણે વારંવાર ટ્રાફિકજામની સમસ્‍યા ઉભી થતી હતી. હવે આ નવો પુલ બનતા વાહનચાલકોને ઘણી રાહતરહેશે.

Related posts

કલા મહાકુંભ ૨૦૨૧-૨૨ સ્પર્ધાઓ મોકૂફ રાખવા બાબત

vartmanpravah

જે.સી.આઈ. નવસારી દ્વારા કસ્‍બાપાર શાળામાં સમર કેમ્‍પનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

ગુજરાત પ્રદેશ ભાજપ સોશિયલ મીડિયાના કન્‍વીનર સિદ્ધાર્થભાઈ પટેલે નવસારી અને વલસાડ જિલ્લાના કાર્યકર્તાઓને સોશિયલ મીડિયાની ઉપયોગિતાની આપેલી સમજ

vartmanpravah

વાપી તેરાપંથ યુવક પરિષદ દ્વારા 17 સપ્‍ટેમ્‍બરે રક્‍તદાન અમૃત મહોત્‍સવ યોજાશે

vartmanpravah

કપરાડાના સિલ્‍ધની સરકારી શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન પ્રદર્શન યોજાયું

vartmanpravah

બાગાયતી યોજનાઓનો લાભ મેળવવા ખેડૂતો તા.30મી એપ્રિલ સુધી ઓન લાઈન અરજી કરી શકશે

vartmanpravah

Leave a Comment