October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બલીઠા દાંડીવાડમાં સાર્વજનિક ગણેશ મહોત્‍સવ અને વાવ ફળીયુંમાં જય ભવાની યુવા મંડળ દ્વારા શ્રી ગણેશજીનું કરાયેલું સ્‍થાપન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વાપી, તા.22: બલીઠા દાંડીવાડમાં સાર્વજનિક ગણેશ મહોત્‍સવ દાંડીવાડ ચા મહારાજા અને વાવ ફળીયુંમાં જય ભવાની યુવા મંડળ શ્રી સાર્વજનિક ગણેશ મહોત્‍સવ દ્વારા ભાદરવા સુદ ચોથના દિવસે શ્રી ગણેશજીનું સ્‍થાપન કરાયું હતું. સાર્વજનિક ગણેશ મહોત્‍સવ દ્વારા તા.27-09-2023 ના દિને સાંજે 6.00 કલાકે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્‍યું છે જેનો સર્વ ભક્‍તોએ લાભ લેવા જણાવાયું છે. શ્રી ગણેશજીનું વિસર્જન અનંત ચૌદશે તા.28-09-2023 ને ગુરૂવારના દિને રાખવામાં આવ્‍યું છે.

Related posts

વાપી જી.આઈ.ડી.સી. થર્ડ ફેઈઝવિસ્‍તારમાં શુક્રવારે પાવર સપ્‍લાય કાપ રહેશે

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ધો.10 અને 12ના ગુજરાત બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં થયેલો પ્રારંભ

vartmanpravah

વલસાડની સરકારી પોલીટેકનિક કોલેજને NBA સર્ટીફીકેટ મળ્યું

vartmanpravah

વલસાડના તીઘરા ગામના ગરીબ પરિવારના યુવકે પી.એચ.ડી. કરી સિધ્‍ધી મેળવી

vartmanpravah

દાનહ અને દમણ-દીવ માટે પુડ્ડુચેરીની તર્જ ઉપર વિધાનસભાના ગઠન માટે ઉચ્‍ચ સ્‍તરે કવાયત થઈ રહી હોવાનો પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલે આપેલો સંકેત

vartmanpravah

વાપી શામળાજી હાઈવે ઉપર નાનાપોંઢા નજીક તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા હાઈવે અવર જવર ત્રણ કલાક અટક્‍યો

vartmanpravah

Leave a Comment