February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બલીઠા દાંડીવાડમાં સાર્વજનિક ગણેશ મહોત્‍સવ અને વાવ ફળીયુંમાં જય ભવાની યુવા મંડળ દ્વારા શ્રી ગણેશજીનું કરાયેલું સ્‍થાપન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વાપી, તા.22: બલીઠા દાંડીવાડમાં સાર્વજનિક ગણેશ મહોત્‍સવ દાંડીવાડ ચા મહારાજા અને વાવ ફળીયુંમાં જય ભવાની યુવા મંડળ શ્રી સાર્વજનિક ગણેશ મહોત્‍સવ દ્વારા ભાદરવા સુદ ચોથના દિવસે શ્રી ગણેશજીનું સ્‍થાપન કરાયું હતું. સાર્વજનિક ગણેશ મહોત્‍સવ દ્વારા તા.27-09-2023 ના દિને સાંજે 6.00 કલાકે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્‍યું છે જેનો સર્વ ભક્‍તોએ લાભ લેવા જણાવાયું છે. શ્રી ગણેશજીનું વિસર્જન અનંત ચૌદશે તા.28-09-2023 ને ગુરૂવારના દિને રાખવામાં આવ્‍યું છે.

Related posts

ચીખલી તાલુકા સહિત જિલ્લામાં ઈન્‍કમટેક્ષ રિટર્ન ફાઈલ થયેલ હોય તેવા પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિના લાભાર્થી ખેડૂતોને રિકવરી માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી

vartmanpravah

કરાટે નેશનલ ચેમ્‍પિયનશીપમાં દાનહને 3 ગોલ્‍ડ 1 બ્રોન્‍ઝ મેડલ

vartmanpravah

‘સ્‍વચ્‍છ ભારત’ અભિયાન અંતર્ગત 1લી ઓક્‍ટોબરે દમણના દેવકા બીચ ખાતે મહા સફાઈ અભિયાનનું આયોજન

vartmanpravah

નાનાપોંઢા બજાર હવે દર રવિવારે ચાલું રહેશે : ગ્રામ પંચાયતે કરેલીજાહેરાત

vartmanpravah

“કુપોષણ મુક્ત નવસારી જિલ્લો” જન આંદોલન ત્રીજો તબકકો: નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

vartmanpravah

આમધરામાં ગ્રામસભામાં સરપંચ અને ડે.સરપંચ ગેરહાજર રહેતા રોષે ભરાયેલા લોકોએ હોબાળો કરતા ગ્રામસભા રદ્‌ કરવાની પડેલી ફરજ

vartmanpravah

Leave a Comment