March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કરમબેલીમાં સ્‍કેપના ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ મચી

પાસે રેલવે લાઈન પસાર થતી હોવાથી સલામતિ ખાતર ટ્રેન
વહેવાર થોડો સમય અટકાવી દેવાયેલ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: વાપી નજીક આવેલ કરમબેલી સ્‍થિત સ્‍કેપના ગોડાઉનમાં આજે મંગળવારે સાંજના સુમારે અચાનક ભિષણ આગ લાગતા અફરા તફરી મચી જવા પામી હતી.
કરમબેલીમાં રેલવે લાઈન પાસે આવેલ પ્‍લાસ્‍ટીક સ્‍કેપ ગોડાઉનમાંઅચાનક ભિષણ આગ ભભૂકી ઉઠી હતી. આગથી ધુવાડાના મોટા વાદળો છવાઈ ગયા હતા. આગનું સ્‍વરૂપ જોતા ગોડાઉનમાં કેમિકલ હોવાનું અનુમાન છે. પરંતુ તપાસ બાદ જ સ્‍પષ્‍ટતા થશે. બાજુમાં જ વેસ્‍ટર્ન રેલવેની લાઈન પસાર થતી હોવાથી આગથી કોઈ અજુગતી ઘટના ના ઘટે તે માટે સલામતિ ખાતર રેલવે વહેવાર થોડા સમય માટે થોભાવી દેવાયો હતો. ગોડાઉન કોનું છે, આગ કેમ લાગી ના સવાલો અકબંધ છે.

Related posts

ચૂંટણી વિભાગ દ્વારા 1.25 કરોડ રોકડા અને 11 લાખનો દારૂ જપ્ત કરાયો

vartmanpravah

ભારતને વિકસિત રાષ્‍ટ્ર બનાવવા વલસાડ જિલ્લા કલેક્‍ટર નૈમેષ દવે સહિત અધિકારી-કર્મચારીઓએ શપથ લીધા

vartmanpravah

ચીખલી તાલુકામાં આરોગ્‍ય વિભાગ દ્વારા 12 પીએચસીમાં સર્વે કરાયોઃ 960 તાવના કેસો મળ્‍યા, ડેન્‍ગ્‍યુ-મેલેરિયાના એક પણ કેસ નહીં

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રશાસનની યોજનાઓ અને વિકાસકામોમાં ડો. બાબા સાહેબ આંબેડકરની સમાનતા અને પં. દીન દયાળ ઉપાધ્‍યાયની અંત્‍યોદય નીતિનું પડતું પ્રતિબિંબ

vartmanpravah

વાપી રામ લલ્લા મયઃ અંબામાતા મંદિરમાં ભવ્‍ય રામોત્‍સવની ઉજવણી : હજારોની ભીડ ઉમટી

vartmanpravah

દમણ ભેંસલોર કોળીવાડ ખાતે દુણેઠા પંચાયત દ્વારા દિવસની ચૌપાલ યોજાઈ

vartmanpravah

Leave a Comment