January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદીવદેશ

દિવાળીના તહેવારને અનુલક્ષી દીવ જિલ્લામાં મિઠાઈ સહિતની ખાદ્યસામગ્રીની દુકાનોમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલું ચેકિંગઅભિયાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.07 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી નજીક આવતા દીવ પ્રશાસન દ્વારા દરેક મિઠાઈની દુકાનોમાં સઘન તપાસ તથા મિઠાઈ અને ફરસાણના સેમ્‍પલ લેવામાં આવ્‍યા હતા. ફુડ ઈન્‍સ્‍પેક્‍ટર રોહિત સોલંકી તથા તેની ટીમ દ્વારા દિવાળી દરમિયાન બનતી મિઠાઈ તથા ફરસાણની તપાસ હેતુ દીવ જિલ્લાની દરેક મિઠાઈની દુકાનોમાં પહોંચી તપાસ કરશે.
આજે દીવ પદ્મભૂષણ કોમ્‍પલેક્ષ નજીક આવેલ રાધે ક્રિષ્‍ના સ્‍વીટ એન્‍ડ નમકીનની દુકાન ખાતે દુકાનદારને પૂછતાછ તથા સેમ્‍પલ લેવાયા. આ સેમ્‍પલ વડોદરા અને સુરત લેબમાં તપાસ અર્થે મોકલાવવામાં આવશે. આ મિઠાઈના કે ફરસાણના રિપોર્ટમાં કાંઈ પણ કચાસ કે ગળબળ જોવા મળશે તો દુકાનદાર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્‍યુકેશન વાપીમાં હિન્દી દિવસની કરાયેલી ભવ્ય ઉજવણી

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટીવ કેસ નોધાયા

vartmanpravah

નરોલીમાં નશાની હાલતમાં ઘરમાં ઘૂસી મહિલાની છેડતી બાબતે પરિવારના સભ્‍યોએ માર મારતા નિપજેલા મોતના ગુનામાં પોલીસે પાંચ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

દમણમાં લોકસભાની જળ સંસાધન સમિતિનું આમગનઃ દમણ ખાતે સમિતિના ચેરમેનની જવાબદારી અમદાવાદ(પૂર્વ)ના સાંસદ હસમુખભાઈ પટેલ સંભાળશે

vartmanpravah

નવસારી જિલ્લામાં કોરોના પોઝીટીવના ૦૫ કેસ નોંધાયાં: ૩૫ કોવિડ હોસ્પિટલમાં ઍકટીવ કેસ

vartmanpravah

દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલની સરકાર આજે કટ્ટર બેઈમાન તરીકે સાબિત થઈ છેઃ કેન્‍દ્રિય માહિતી પ્રસારણ અને ખેલમંત્રી અનુરાગ ઠાકુર : દીવ ખાતે પત્રકારો સાથે કરેલી વાતચીત

vartmanpravah

Leave a Comment