April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નરોલીમાં જગદ્‌ગુરૂ સ્‍વામી નરેન્‍દ્રાચાર્ય મહારાજ સિદ્ધ પાદુકા દર્શન સમારોહ સંપન્ન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: સ્‍વ.સ્‍વરૂપ સંપ્રદાય સેલવાસ જિલ્લા દ્વારા નરોલી ગામે જગદ્‌ગુરૂ સ્‍વામી નરેન્‍દ્રાચાર્ય મહારાજના સિદ્ધ પાદુકા દર્શન અને ઉપાસક દીક્ષા સમારોહનુ આયોજન ઓમકાર સ્‍કુલ પરિસરમાં કરવામાં આવ્‍યું હતું.જેમાં મહાદેવ મંદિરથી શાળા પરિસર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્‍યામાં સાધકગણ ઉપસ્‍થિત રહ્યા હતા. સ્‍વામીજીની પાદુકાનુ ફૂલોની વર્ષા કરી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. બાદમાં જગદ્‌ગુરુ સ્‍વામી નરેન્‍દ્રાચાર્ય સંસ્‍થાન દ્વારા ચલાવવામાં આવતા ઉપક્રમ અંગેની જાણકારી સ્‍ક્રીન પર વીડિયોના માધ્‍યમથી દર્શાવવામાં આવ્‍યું હતું. બાદમાં સંસ્‍થા દ્વારા જરૂરતમંદ પરિવારોને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. સમારોહમાં ઉપસ્‍થિત શાળાના સંચાલક, પંચાયત સભ્‍ય શ્રી યોગેશસિંહ સોલંકી, શ્રીમતી જુલીબેન સોલંકીનુ સંસ્‍થા દ્વારા શાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ ઉપાસક દીક્ષા, પાદુકા દર્શન અને મહાપ્રસાદનુ પણ આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

દમણવાડા ગ્રા.પં.ની વિશેષ ગ્રામસભામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા મનોમંથન કરાયું

vartmanpravah

ખેરગામના કાકડવેરી ખાતે સાકાર વાંચન કુટિરનું પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્‍તે કરવામાં આવેલું લોકાર્પણ

vartmanpravah

પારડી રેલવે ફાટક 8 ડિસેમ્‍બર સુધી લાઈન મેન્‍ટેનન્‍સ માટે સાત દિવસ બંધ રહેશે

vartmanpravah

લાયન્‍સ કલબ ઓફ બલસાર દ્વારા 300 જેટલાપૂરગ્રસ્‍ત પરિવારને અનાજની કીટ અને ધાબળાનું વિતરણ કરાયું

vartmanpravah

વલસાડ જોરાવાસણ ઊંડાચ ગામને જોડતો ખરેરા નદીનો કોઝવે અઠવાડીયાથી ડુબાણમાં

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદથી અને દમણ-દીવના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલના સૌજન્‍યથી દમણની ‘આશા મહિલા ફાઉન્‍ડેશન’ના અધ્‍યક્ષ તરુણા પટેલના હસ્‍તે સ્‍વ સહાય જૂથની બહેનોને સિલાઈ મશીનનું કરાયું વિતરણ

vartmanpravah

Leave a Comment