Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બજારમાં આવેલ નોવેલ્‍ટી સ્‍ટોરમાં આગ લાગી : આગથી અફરા તફરીનો માહોલ છવાયો

શોર્ટસર્કિટથી આગ લાગ્‍યાનું પ્રાથમિક અનુમાન : ઈજાગ્રસ્‍ત કોઈ નહી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વાપી બજારમાં કાર્યરત નોવેલ્‍ટી સ્‍ટોર્સમાં આજે શુક્રવારે 11 વાગ્‍યાના સુમારે અચાનક આગ ભભુકી ઉઠતા નાસભાગ સાથે દોડધામ મચી જવા પામી હતી.
વાપી બજારમાં આવેલ એક નોવેલ્‍ટી સ્‍ટોર્સમાં સવારે 11 વાગ્‍યાના સુમારે અચાનક આગ લાગી હતી. આગ એટલી પ્રચંડ હતી કે ધુવાડાના ગોટેગોટા વાતાવરણમાં છવાઈ ગયા હતા. ભરબજાર હોવાથી અસંખ્‍ય લોકો એકઠા થઈ ગયા હતા. તુરત પાલિકા ફાયર બ્રિગેડની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ પાસે જ હોવાથી તુરત ધસી આવી હતી. થોડી જહેમત ઉઠાવીને આગ ઉપર કાબુ કરી લેવાયો હતો. આગની ઘટનામાં કોઈ દાઝ્‍યુ હોય કે ઘાયલ થયુ નહોતું.દુકાન માલિક અને ગ્રાહક સમય સુચકતાથી બહાર ધસી ગયા હતા. આગ લાગવાનું પ્રાથમિક તારણ શોર્ટસર્કિટ થઈ હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે.

Related posts

રાજ્‍યના નાણાં ઊર્જા અને અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈએ ‘‘નિર્મળ ગુજરાત 2.0” અંતર્ગત વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી

vartmanpravah

પાવાગઢમાં જૈન મૂર્તિઓ સાથે થયેલી છેડછાડના વિરોધમાં વલસાડ સમસ્‍ત જૈન સંઘોએ કલેક્‍ટરને આવેદન પાઠવ્‍યું

vartmanpravah

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે 11 એમ્‍બ્‍યુલન્‍સનું સીવીલ હોસ્‍પિટલ ખાતેથી લોકાર્પણ કરાયું

vartmanpravah

સંઘપ્રદેશની અષ્‍ટસિદ્ધિના 8 વર્ષઃ નવ નિધિના ‘નમો’ દાતા

vartmanpravah

વડોદરા ખાતે યોજાયેલી આંતરરાષ્‍ટ્રીય મેરેથોનમાં વલસાડના 65 વર્ષીય રમેશભાઈએ તૃતિય સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

વાપી વિસ્‍તારમાં ઉમિયા માતાજીનો દિવ્‍ય રથ તા.5 અને 6 જૂને પધરામણી થવાની હોવાથી પૂર્વ તૈયારી માટે પાટીદાર સમાજની મીટિંગ યોજાઈ

vartmanpravah

Leave a Comment