April 27, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણઃ આટિયાવાડા ગ્રામ પંચાયતના સરપંચ ઉર્વશીબેન પટેલે સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત જનજાગૃતિ ફેલાવવા શરૂ કરેલી કામગીરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03: દમણની આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન જયેશભાઈ પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના મહત્‍વાકાંક્ષી પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના ઉપર જનજાગૃતિ ફેલાવાનું કામ શરૂ કર્યું છે.
શનિવારેઆટિયાવાડ ગ્રામ પંચાયત ખાતે યોજાયેલ જનજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે પીએમ સૂર્ય ઘર યોજનાની વિશેષતાઓ, લાભ વિશે માહિતી આપી હતી. તેમણે ઉપસ્‍થિત લોકોને પણ આ યોજનાનો પ્રચાર પ્રસાર કરવા અપીલ કરી હતી.
આ પ્રસંગે ઉપસ્‍થિત વિદ્યુત વિભાગના પ્રતિનિધિઓએ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત અરજી કરવા, રૂફટોપ અને સબસિડી સહિતના લાભો લેવાની પ્રક્રિયા પાવર પોઈન્‍ટ પ્રેઝેન્‍ટેશનના માધ્‍યમથી સમજાવી હતી.

Related posts

વાપી દમણગંગા ટાઈમ્‍સ દૈનિકના સંસ્‍થાપક- તંત્રી એન.વી. ઉકાણીનું નિધન

vartmanpravah

સીબીએસઈ બોર્ડ દ્વારા આયોજિત પરીક્ષામાં સેલવાસ લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલનું ધોરણ 12 સાયન્‍સનું 99 ટકા અને કોમર્સનું 97.2 ટકા પરિણામ આવ્‍યું

vartmanpravah

વાપી આર.કે. દેસાઈ ગૃપ ઓફ કોલેજીસમાં આરતી શણગાર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દીવ કોર્ટે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કાનૂની જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહમાં જો કોઈ ઉદ્યોગ કે કોન્‍ટ્રાક્‍ટરે લઘુત્તમ વેતન ધારાનો ભંગ કર્યો તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરાશેઃ દાનહના શ્રમ ઉપ આયુક્‍ત ચાર્મી પારેખે જારી કરેલો સરક્‍યુલર

vartmanpravah

દાનહની આલોક પબ્‍લિક સ્‍કૂલનું સરાહનીય પગલું: સામરવરણીની અવર લેડી ઓફ હેલ્‍પ ઈંગ્‍લીશ શાળાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે

vartmanpravah

Leave a Comment