September 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી સ્‍વાસ્‍થ્‍ય વિભાગ અને વિવિધ સંસ્‍થાઓ દ્વારા નાના બાળકોને પોલિયોપીવડાવવામાં આવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: દાદરા નગર હવેલીને પોલિયો મુક્‍ત કરવાની ઝુંબેશમાં સ્‍વાસ્‍થ્‍ય વિભાગ અને વિવિધ સંસ્‍થાઓએ પણ ભાગ લીધો હતો. જે અંતર્ગત દાદરા નગર હવેલીમાં જન્‍મેલા બાળકથી લઈ પાંચ વર્ષ સુધીના 44000 બાળકોને 224 બૂથ પર પોલિયોના ટીપા પિવડાવવામાં આવ્‍યા હતા. સેલવાસમાં પાંચ જગ્‍યા પર કલેકટર કચેરી, બસ સ્‍ટેન્‍ડ, પ્રાઈવેટ બસ સ્‍ટેન્‍ડ, ઝંડાચોક અને વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલ સહિત પ્રદેશમાં મોબાઈલ યુનિટ દ્વારા પણ કન્‍ટ્રક્‍શન સાઈટ પર કામ કરતા મજૂરોના બાળકોને પણ પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્‍યા હતા. વિવિધ સંસ્‍થાઓ સહિત સ્‍કાઉટ ગાઈડની ટીમે પણ નાના બાળકોને પોલિયોના ટીપા પીવડાવ્‍યા હતા.

Related posts

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત દાનહ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ શાળાઓમાં રંગોળી, પ્રશ્નોતરી તથા સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપી હાઈવે ઉપર મધરાતે ટ્રક પલટી મારી જતા પારડી-વલસાડ સુધી ટ્રાફિક જામ : વાહનોની કતાર

vartmanpravah

હાઈવે ઓથોરીટી સામે આંદોલને વેગ પકડયો: પારનેરા હાઈવે ઉપર યુથ કોંગ્રેસે ચક્કાજામ કર્યા

vartmanpravah

વાપીની પેપરમીલોમાં કોલસાની કટોકટી ઉભી થતાં 40 જેટલી પેપરમીલ બંધ થવાાના અણસાર

vartmanpravah

વલસાડ જિલ્લામાં દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીજીની તારીખ 17 મી સપ્‍ટેમ્‍બરના રોજ વર્ષગાંઠ નિમિત્તે ‘‘સેવા પખવાડિયા અંતર્ગત 2જી ઓક્‍ટોબર સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે

vartmanpravah

ખોડલધામના આંગણે રૂડો અવસર: 30 સપ્‍ટેમ્‍બરે શ્રી ખોલડધામ વિદ્યાર્થી સમિતિ કન્‍વીર મીટ-2023 યોજાશે

vartmanpravah

Leave a Comment