January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી સ્‍વાસ્‍થ્‍ય વિભાગ અને વિવિધ સંસ્‍થાઓ દ્વારા નાના બાળકોને પોલિયોપીવડાવવામાં આવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: દાદરા નગર હવેલીને પોલિયો મુક્‍ત કરવાની ઝુંબેશમાં સ્‍વાસ્‍થ્‍ય વિભાગ અને વિવિધ સંસ્‍થાઓએ પણ ભાગ લીધો હતો. જે અંતર્ગત દાદરા નગર હવેલીમાં જન્‍મેલા બાળકથી લઈ પાંચ વર્ષ સુધીના 44000 બાળકોને 224 બૂથ પર પોલિયોના ટીપા પિવડાવવામાં આવ્‍યા હતા. સેલવાસમાં પાંચ જગ્‍યા પર કલેકટર કચેરી, બસ સ્‍ટેન્‍ડ, પ્રાઈવેટ બસ સ્‍ટેન્‍ડ, ઝંડાચોક અને વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલ સહિત પ્રદેશમાં મોબાઈલ યુનિટ દ્વારા પણ કન્‍ટ્રક્‍શન સાઈટ પર કામ કરતા મજૂરોના બાળકોને પણ પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્‍યા હતા. વિવિધ સંસ્‍થાઓ સહિત સ્‍કાઉટ ગાઈડની ટીમે પણ નાના બાળકોને પોલિયોના ટીપા પીવડાવ્‍યા હતા.

Related posts

ખેરગામમાં વાંસદાના કોંગ્રેસના ધારાસભ્‍ય અને આદિવાસી નેતા ઉપર હુમલાના વિરોધમાં

vartmanpravah

દાનહમાંથી પસાર થતા ‘ને.હા.નં. 848-એ’ને તાત્‍કાલિક રિપેર કરાવવા કેન્‍દ્રિય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીને સાંસદ કલાબેન ડેલકરની રજૂઆત

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે 14 વર્ષના સમયગાળા બાદ 14 કરોડથી વધુના ખર્ચે બનેલ સરદાર વલ્લભભાઈ પટેલ ઉદ્યાનનું થયુ લોકાર્પણ

vartmanpravah

દાનહઃ રખોલી સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ

vartmanpravah

દમણ-દીવ લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર સાંસદ લાલુભાઈ પટેલનું ગૌરાંગ પટેલ ક્રિકેટ ગ્રુપ દ્વારા કરાયેલું શાહી સન્‍માન

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ બરકરાર: હવે સંઘપ્રદેશના આકાશને આંબતા વિકાસને કોઈ રોકી નહી શકે

vartmanpravah

Leave a Comment