Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશ

લક્ષદ્વીપના મીનીકોય ટાપુ ખાતે ભારતીય નૌકાદળના આઈ.એન.એસ. જટાયુ નેવલ બેઝનું પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કરાયું કમિશનિંગ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે તકતી અનાવરણ અને નૌકાદળ ચિહ્નનું પણ કરેલું હોસ્‍ટિંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
કવરત્તી, તા.06 : લક્ષદ્વીપના મીનીકોય ટાપુ ખાતે ભારતીય નૌકાદળના સામર્થ્‍યને વધુ મજબૂત કરવા માટે આઈ.એન.એસ.જટાયુનું નેવલ બેઝ કમિશનિંગ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કરવામાં આવ્‍યું હતું. જેમાં નૌકાદળના વડા એડમિરલ શ્રી આર. હરિકુમાર, વાઈસ એડમિરલ શ્રી એસ.જે.સિંહ અને વાઈસ એડમિરલ શ્રી વી.શ્રીનિવાસન પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ સમારંભમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે તકતી અનાવરણ અને નૌકાદળ ચિહ્નનું હોસ્‍ટિંગ પણ કર્યું હતું અને પ્રશાસકશ્રીએ નેવી સ્‍ટાફને મનનીય વક્‍તવ્‍ય પણ આપ્‍યું હતું.

Related posts

કપરાડાના નાનાપોંઢા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાજતે-ગાજતે નીકળેલી તિરંગા યાત્રા

vartmanpravah

ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્‍યક્ષ અને કેન્‍દ્રીય જળશક્‍તિ મંત્રી સી.આર.પાટીલ, મુખ્‍યમંત્રી  ભુપેન્‍દ્રભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને સંગઠનલક્ષી બેઠકમાં યોજાઈ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ દમણના કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે જરૂરિયાતમંદ મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા શરૂ કરેલું અભિયાન

vartmanpravah

દાનહ ભાજપની બેઠકમાં પ્રધાનમંત્રીશ્રીની મુલાકાતના એકાદ-બે દિવસ પહેલાં સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ ઉપર વેલકમ મોદીજી ટ્રેન્‍ડ કરવા થયેલી ચર્ચા- વિચારણાં

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશનની પશ્ચિમ રેલવે ડિવિઝન પોલીસ વડા સરોજકુમારીએ મુલાકાત લીધી

vartmanpravah

સેલવાસ બાવીસા ફળિયા ખાતે આવેલ મદ્રેસામા મૌલાના વિરુદ્ધ દુષ્‍કર્મની ફરિયાદ નોંધાઈ

vartmanpravah

Leave a Comment