Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતદમણદેશવલસાડવાપીસેલવાસ

ઉમરગામ તાલુકાના મોહનગામના જયેશ હળપતિ ઉપર હૂમલોઃ ઉમરગામના કેટલાક બુટલેગર અને તેના સાગરિતો સામેલ

હૂમલાના મુખ્‍ય સુત્રધાર કિસ્‍મત હળપતિની કચીગામ-દમણ પોલીસે કરેલી અટકાયત

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04: ઉમરગામ તાલુકાના મોહનગામ ખાતે રહેતા જયેશ હળપતિ ઉપર દમણના કચીગામ પાસે ઈકો અને સ્‍વીફટ કારમાં આવેલા કેટલાક બુટલેગર અને તેના સાથીઓએ કરેલા હૂમલામાં પોલીસે મુખ્‍ય સુત્રધાર એવા કિસ્‍મત ગણેશ હળપતિ(રહે. મોહનગામ-તાલુકો ઉમરગામ)ની અટકાયત કરી હોવાના સમાચાર મળ્‍યા છે અને હૂમલાખોરોની શોધ પોલીસ કરી રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે જયેશ હળપતિ સાથેની કોઈ જૂની અદાવતમાં હૂમલાના મુખ્‍ય સુત્રધાર કિસ્‍મત હળપતિએ પોતાના સાગરિતો સાથે ઢોર માર મારતાં જયેશને માથાના ભાગે ત્રણ જેટલા ટાંકા આવવા પામ્‍યા હતા અને શરીરના ભાગે પણ નાની-મોટી ઈજાઓ થઈ હતી. કચીગામ પોલીસ આ પ્રકરણમાં સત્તાવાર માહિતી આપવામાં સંકોચ કેમ રાખી રહી છે તે બાબતે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

Related posts

આપણા દાદા આપણે આંગણે : આજે વાપી સલવાવ ગુરુકુળ ખાતે શ્રીકષ્ટભંજન હનુમાન દાદાનો રથનું ભવ્‍ય સ્‍વાગત કરાશે

vartmanpravah

ધરમપુરના વિલ્‍સન લેડી મ્‍યુઝિયમના 14 કર્મચારીઓને 6 દિવસથી ફરજ ઉપર હાજર ના થવા દેવાતા ગેટ બહાર દેખાવો

vartmanpravah

નાની દમણ જેટી ઉપર સમુદ્ર નારાયણ ભગવાનની મહા આરતીનો ભવ્‍ય આરંભ

vartmanpravah

ભામટી પ્રગતિ મંડળે મહા પરિનિર્વાણ દિન નિમિત્તે પુષ્‍પાંજલિ અર્પિત કરી ડો.બાબાસાહેબ આંબેડકરને આપેલી શ્રધ્‍ધાંજલિ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે 658 વિદ્યાર્થીઓને કોરોના વેક્‍સિન આપવામાં આવી

vartmanpravah

પારડીના બી માર્ટની દુકાનમાં ધામણ પ્રજાતિનો સાપ રેસ્‍ક્‍યુ કરાયો

vartmanpravah

Leave a Comment