October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અતિવૃષ્‍ટિને લઈ વલસાડ, ધરમપુર, કપરાડા તાલુકાની સ્‍કૂલ-કોલેજ સોમવારે બંધ રહી

બાળકોની જાહેર સલામતિ માટે ડી.ડી.ઓ. દ્વારા લેવાયેલ નિર્ણય

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વલસાડ જિલ્લો અતિવૃષ્‍ટિનો માર છેલ્લા સપ્તાહથી ઝીલી રહ્યો છે તેથી અનેક ગામોના રસ્‍તા બંધ થઈ ચૂક્‍યા છે. નીચા કોઝવે અને પુલો ડૂબી ગયા છે. તેવા ખાસ કરીને ધરમપુર, વલસાડ અને કપરાડા વિસ્‍તારમાં અતિવૃષ્‍ટિની અસર વધુ પહોંચી છે તેથી ડી.ડી.ઓ. વલસાડ દ્વારા રવિવારે સાંજે ટ્‍વીટ કરીને સુચના આપી હતી કે વલસાડ, કપરાડા, ધરમપુર તાલુકાની સ્‍કૂલ, કોલેજો સોમવારે બંધ રહેશે તે અનુસાર આજે સોમવારે સ્‍કૂલ, કોલેજો બંધ રહી હતી.
ડી.ડી.ઓ. વલસાડની ટ્‍વીટ સાંજે જાહેર થઈ હતી તેથી ઉમરગામ, વાપી, પારડી તાલુકામાં પણ ગેરસમજ ફેલાઈ હતી તેથી આ ત્રણેય તાલુકાઓમાં સોમવારે પાંખી હાજરી જોવા મળી હતી. અતિવૃષ્‍ટિની વાપી, પારડી, ઉમરગામ તાલુકામાં અસર ઓછી જોવા મળતા વહિવટી તંત્રએ આ પ્રમાણે નિર્ણય લીધો હતો.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કાબેલ વહીવટમાં દાનહ અને દમણ-દીવમાં ગુંડાગીર્દી, હપ્તાખોરી અને અવૈધ કારોબાર ઉપર આવેલો અંકુશ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં આજે દાનહ અને દમણ-દીવ પ્રદેશ ઓબીસી મોર્ચા દ્વારા ભગવાન વિશ્વકર્માની મહાપૂજાનું આયોજન: વિશાળ બાઈક રેલી પણ યોજાશે

vartmanpravah

વલસાડમાં જાહેરનામાનો ભંગ કરતા ગણેશ મંડળના આયોજક અને ડીજે ઓપરેટર વિરૂધ્‍ધ ફરિયાદ

vartmanpravah

મનના અંધારાને દૂર કરવાનો તહેવાર એટલે દિવાળીઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ: સંઘપ્રદેશના પ્રશાસકશ્રી દ્વારા યોજાયેલો દિપાવલી સ્‍નેહ મિલન સમારંભ

vartmanpravah

મોટી દમણ ઝરી આશ્રમશાળા ખાતે યોજાયેલ 10 દિવસીય સમર કેમ્‍પની પૂર્ણાહુતિ

vartmanpravah

દીવ ન.પા. દ્વારા ‘પ્રધાનમંત્રી આવાસ’ યોજના તથા ‘સૂર્યોદય આવાસ’ યોજના હેઠળ બનેલા ફલેટોની લાભાર્થીઓની ફાળવણી માટે કરાયેલો ડ્રો

vartmanpravah

Leave a Comment