March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અતિવૃષ્‍ટિને લઈ વલસાડ, ધરમપુર, કપરાડા તાલુકાની સ્‍કૂલ-કોલેજ સોમવારે બંધ રહી

બાળકોની જાહેર સલામતિ માટે ડી.ડી.ઓ. દ્વારા લેવાયેલ નિર્ણય

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વલસાડ જિલ્લો અતિવૃષ્‍ટિનો માર છેલ્લા સપ્તાહથી ઝીલી રહ્યો છે તેથી અનેક ગામોના રસ્‍તા બંધ થઈ ચૂક્‍યા છે. નીચા કોઝવે અને પુલો ડૂબી ગયા છે. તેવા ખાસ કરીને ધરમપુર, વલસાડ અને કપરાડા વિસ્‍તારમાં અતિવૃષ્‍ટિની અસર વધુ પહોંચી છે તેથી ડી.ડી.ઓ. વલસાડ દ્વારા રવિવારે સાંજે ટ્‍વીટ કરીને સુચના આપી હતી કે વલસાડ, કપરાડા, ધરમપુર તાલુકાની સ્‍કૂલ, કોલેજો સોમવારે બંધ રહેશે તે અનુસાર આજે સોમવારે સ્‍કૂલ, કોલેજો બંધ રહી હતી.
ડી.ડી.ઓ. વલસાડની ટ્‍વીટ સાંજે જાહેર થઈ હતી તેથી ઉમરગામ, વાપી, પારડી તાલુકામાં પણ ગેરસમજ ફેલાઈ હતી તેથી આ ત્રણેય તાલુકાઓમાં સોમવારે પાંખી હાજરી જોવા મળી હતી. અતિવૃષ્‍ટિની વાપી, પારડી, ઉમરગામ તાલુકામાં અસર ઓછી જોવા મળતા વહિવટી તંત્રએ આ પ્રમાણે નિર્ણય લીધો હતો.

Related posts

નેપાળ ખાતે આયોજીત આંતરરાષ્‍ટ્રીય ચેસ ટૂર્નામેન્‍ટમાં સેલવાસના યુવાને ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા સીલી અને મસાટમાં ગેરકાયદેસર બાંધકામોનું કરાયેલું ડિમોલીશન

vartmanpravah

સમયમર્યાદામાં સામાન્‍ય લોકોની ફરિયાદના નિકાલ માટે દમણ જિલ્લા પ્રશાસન ફરિયાદ પ્રબંધન પધ્‍ધતિ બનાવશે

vartmanpravah

દિલીપનગરમાં આયોજીત શ્રીમદ્‌ ભાગવત કથાએ પેદા કરેલું ધાર્મિક આકર્ષણઃ કથા સાંભળવા લોકોમાં પેદા થયેલી ઉત્‍સુકતા

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા ‘માર્ગ સલામતિ અમલીકરણ’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

નીતિ આયોગના દિશા-નિર્દેશ અંતર્ગત દમણ જિલ્લા પ્રશાસન આરોગ્‍ય, પોષણ, શિક્ષણ, કૃષિ સેવાઓ, માળખાગત સુવિધા, સામાજિક વિકાસના કી પર્ફોર્મન્‍સ ઈન્‍ડીકેટર ઉપર નજર રાખશે

vartmanpravah

Leave a Comment