October 21, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણ આંટિયાવાડના સરપંચે સમુહ ભોજનનું આયોજન કરી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસની કરેલી ઉજવણી

સરપંચ ઉર્વશીબેન પટેલે ગામલોકોને પોતાનું ઘર, સોસાયટીઓ, રુમ, ચાલો, ફેક્‍ટરીઓમાં સાફ-સફાઈ રાખી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના સ્‍વચ્‍છ ભારત સંદેશને સાકાર કરવા પ્રેરિત કર્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : દમણના આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ ઉપક્રમે પોતાની પંચાયત વિસ્‍તારના લોકો માટે સમુહ ભોજનનું આયોજન કર્યું હતું અને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના દીર્ઘાયુ નિરોગી અને તેજસ્‍વી ભવિષ્‍યની કામના કરી હતી.
આ પ્રસંગે સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે લોકોને પોતાનું ઘર, સોસાયટીઓ, રુમ, ચાલો, ફેક્‍ટરીઓમાં સાફ-સફાઈ રાખી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સ્‍વચ્‍છ ભારત સંદેશને સાકાર કરવા પ્રેરિત કર્યા હતા.

Related posts

નાની દમણની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક મોડલ શાળાના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની ખો-ખો સ્‍પર્ધામાં મેળવેલો પ્રથમ ક્રમ

vartmanpravah

પારડી મામલતદાર અને પોલીસનું સરપ્રાઈઝ ચેકીંગ: સ્‍કૂલ નજીક ગુટખા વેચતા છ જેટલા દુકાનદારો દંડાયા

vartmanpravah

લ્‍યો, કરો વાત..! દમણ જિ.પં.માં થયેલા સત્તા પરિવર્તનની તર્જ ઉપર દમણ ન.પા.ના પ્રમુખને હટાવવા પણ ઘડાતો તખ્‍તો

vartmanpravah

સંઘપ્રદેશની ઔદ્યોગિક રોકાણ પ્રોત્‍સાહન યોજના અંતર્ગત સેલવાસના કલાકેન્‍દ્ર ખાતે રૂા.19 કરોડ 80 લાખની સબસીડીના ચેકનું કરાયેલું વિતરણ

vartmanpravah

જીએફસીસીમાં મેનેજીંગ ડીરેકટર તરીકે નિવૃત અધીકારીને એકસટેશન આપી નિમણુંક

vartmanpravah

દીવમાં શિક્ષણ વિભાગ દ્વારા આર્ચરીનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment