Vartman Pravah
Breaking Newsદમણ

કડૈયા ગામના શ્રીજી યુવક મંડળ ખાતે પ્રસિદ્ધ કથાકાર દેવુ બાપુએ ગણપતિ બાપ્‍પાના આશીર્વાદ લઈ ભક્‍તોને મહાપૂજાનો આપેલો લાભ

કડૈયા ગામમાં અગામી તા.21થી 27 સપ્‍ટેમ્‍બર દરમિયાન સર્વપિતૃઓના મોક્ષ અર્થે ભાગવત મહાકથાનું આયોજન કરાયું હોવાની સરપંચ શંકરભાઈ પટેલે આપેલી જાણકારી
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 13
નાની દમણના કડૈયા ગામના શ્રીજી યુવક મંડળ ખાતે આજે પ્રસિદ્ધ કથાકાર શ્રી દેવુ બાપુએ ગણપતિ બાપ્‍પાના આશીર્વાદ લીધા હતા. ત્‍યારબાદ તેમણે ભક્‍તોને મહાપૂજાનો પણ લાભ આપ્‍યો હતો.
આ પ્રસંગે કડૈયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા અને પિતૃઓના મોક્ષ અર્થે અગામી તા.21થી 27મી સપ્‍ટેમ્‍બર, 2021 સુધી 7 દિવસ શ્રી દેવુ બાપુ દ્વારા ભાગવત કથાનું પણઆયોજન કરવામાં આવ્‍યું હોવાની જાણકારી આપી હતી.

Related posts

દાનહઃ ધાપસા બોરીગામ રોડ ઉપર વાવેલા 50 થી 60 ઝાડોને કોઈ સ્‍થાપિત હિતોએ પહોંચાડેલું નુકસાનઃ થયેલી પોલીસ ફરિયાદ

vartmanpravah

વાપીમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં બેંક ઓફ ઈન્ડિયાનો 117મો સ્થાપના દિવસ ઉજવાયો

vartmanpravah

ચીખલી પોલીસે પીપલગભાણથી દારૂ ભરેલ ટેમ્‍પો સાથે બે ઈસમની કરેલી ધરપકડ : બે વોન્‍ટેડ

vartmanpravah

વાપી પાલિકા ચૂંટણી પ્રચાર માટે આમ આદમી પાર્ટીએ શહેરના વિવિધ વોર્ડમાં બાઈક રેલી યોજી

vartmanpravah

જલાલપોર તાલુકા પંચાયતનું ખાતમુહૂર્ત કરતાં નવસારી સાંસદ સી.આર.પાટીલ

vartmanpravah

આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ, વાપી અને ઈન્‍ડિયન પ્‍લેનેટરી સોસાયટી મુંબઈના ઉપક્રમે વાપીમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને ‘સોહનરાજ શાહ એવોર્ડ’ સમારોહ અને ‘વિજ્ઞાન’ વાર્તાલાપ યોજાયો

vartmanpravah

Leave a Comment