March 2, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

કડૈયા ગામના શ્રીજી યુવક મંડળ ખાતે પ્રસિદ્ધ કથાકાર દેવુ બાપુએ ગણપતિ બાપ્‍પાના આશીર્વાદ લઈ ભક્‍તોને મહાપૂજાનો આપેલો લાભ

કડૈયા ગામમાં અગામી તા.21થી 27 સપ્‍ટેમ્‍બર દરમિયાન સર્વપિતૃઓના મોક્ષ અર્થે ભાગવત મહાકથાનું આયોજન કરાયું હોવાની સરપંચ શંકરભાઈ પટેલે આપેલી જાણકારી
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 13
નાની દમણના કડૈયા ગામના શ્રીજી યુવક મંડળ ખાતે આજે પ્રસિદ્ધ કથાકાર શ્રી દેવુ બાપુએ ગણપતિ બાપ્‍પાના આશીર્વાદ લીધા હતા. ત્‍યારબાદ તેમણે ભક્‍તોને મહાપૂજાનો પણ લાભ આપ્‍યો હતો.
આ પ્રસંગે કડૈયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા અને પિતૃઓના મોક્ષ અર્થે અગામી તા.21થી 27મી સપ્‍ટેમ્‍બર, 2021 સુધી 7 દિવસ શ્રી દેવુ બાપુ દ્વારા ભાગવત કથાનું પણઆયોજન કરવામાં આવ્‍યું હોવાની જાણકારી આપી હતી.

Related posts

પ્લાસ્ટિકને હટાવવા સેલવાસ નગરપાલિકાની નવી પહેલઃ બર્તન બેંકની કરેલી શરૂઆત

vartmanpravah

વલસાડ જિલ્લામાં ચૂંટણી મતદાનમાં 16112 મતો ઈવીએમમાં નોટામાં પડયા

vartmanpravah

દમણ જિલ્લા ભાજપના સોમનાથ મંડળમાં યોજાયેલ બૂથ સશક્‍તિકરણ બેઠક: પ્રદેશ સંગઠન મહામંત્રી વિવેક દાઢકરે આપેલું મનનીયમાર્ગદર્શન

vartmanpravah

નવસારીના સુરખાઈ ખાતે રાષ્ટ્રિય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા કેશ ક્રેડિટ ચેકનું વિતરણ કરાયું

vartmanpravah

સુરંગી પંચાયત ખાતે ‘સ્‍વચ્‍છતા અભિયાન’ બાબતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

2024ની લોકસભા ચૂંટણી માટે ‘ઓલ્‍ડ ઈઝ ગોલ્‍ડ’ ભાજપની ટિકિટ માટે ગોપાલદાદા પ્રબળ દાવેદાર

vartmanpravah

Leave a Comment