October 21, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ દશેરા પર્વએ ગલગોટાના ફૂલોમાં વર્તાયેલી મોંઘવારીની અસર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : દશેરાનાપર્વમાં ગલગોટાના ફુલોનું વિશેષ મહત્ત્વ હોય છે. ત્‍યારે દશેરાના પહેલાં દિવસથી જ દાનહમાં સેલવાસ સહિત વિવિધ સ્‍થાનોએ ઠેર ઠેર ગલગોટાના ફુલોનું વેચાણ કરતા વિક્રેતાઓ જોવા મળ્‍યા હતા. જો કે, આ વર્ષે ભારે વરસાદને કારણે ફુલોનું ઉત્‍પાદન ઓછું થયું હોવાથી ગત વર્ષ કરતા 40 થી 60 રૂપિયા જેટલો ગલગોટાના ફૂલનો ભાવ બોલાઈ રહ્યો છે અને રૂા.120થી લઈ 150 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. હાલમાં અસહ્ય મોંઘવારીના માર વચ્‍ચે ગલગોટાના ફુલોના ભાવમાં પણ ત્રીસ ટકા જેટલો વધારો મળી રહ્યો છે.

Related posts

વલસાડ પારનેરા હાઈવે પર કાર અને ટ્રક વચ્‍ચે થયેલ અકસ્‍માત જોવા ગયેલ યુવાનને અજાણી કારે ટક્કર મારતા મોત

vartmanpravah

આજે દીવ ન.પા.ના 7 વોર્ડ માટે ચૂંટણીઃ મતદારોમાં ઉત્‍સાહનો અભાવ

vartmanpravah

મોટાપોંઢા કોલેજમાં શિક્ષક દિનની અનોખી રીતે ઉજવણી થઈ

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે 14 વર્ષના સમયગાળા બાદ 14 કરોડથી વધુના ખર્ચે બનેલ સરદાર વલ્લભભાઈ પટેલ ઉદ્યાનનું થયુ લોકાર્પણ

vartmanpravah

વલસાડ જીઆરપી રેલવે પોલીસ સ્‍ટેશનમાં ટ્રેનોમાં દારૂ હેરાફેરી માટે હલ્લાબોલ : આવેદનપત્ર અપાયું

vartmanpravah

વાપી રોફેલ-રોટરી કલબ દ્વારા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના જન્‍મદિનની ઉજવણી રક્‍તદાન કેમ્‍પ સાથે કરી

vartmanpravah

Leave a Comment