Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ દશેરા પર્વએ ગલગોટાના ફૂલોમાં વર્તાયેલી મોંઘવારીની અસર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : દશેરાનાપર્વમાં ગલગોટાના ફુલોનું વિશેષ મહત્ત્વ હોય છે. ત્‍યારે દશેરાના પહેલાં દિવસથી જ દાનહમાં સેલવાસ સહિત વિવિધ સ્‍થાનોએ ઠેર ઠેર ગલગોટાના ફુલોનું વેચાણ કરતા વિક્રેતાઓ જોવા મળ્‍યા હતા. જો કે, આ વર્ષે ભારે વરસાદને કારણે ફુલોનું ઉત્‍પાદન ઓછું થયું હોવાથી ગત વર્ષ કરતા 40 થી 60 રૂપિયા જેટલો ગલગોટાના ફૂલનો ભાવ બોલાઈ રહ્યો છે અને રૂા.120થી લઈ 150 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. હાલમાં અસહ્ય મોંઘવારીના માર વચ્‍ચે ગલગોટાના ફુલોના ભાવમાં પણ ત્રીસ ટકા જેટલો વધારો મળી રહ્યો છે.

Related posts

બેંક ઓફ બરોડા, સેલવાસ બ્રાન્‍ચ દ્વારા MSME ક્રેડિટ શિબિર અને ગ્રાહક જાગૃતતા બેઠક યોજાઈ

vartmanpravah

ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત સેલવાસ ખાતેની દિવ્‍યાંગ બાળકો માટેની વિશેષ શાળામાં કુપોષણ નિવારણ સેમિનાર યોજાયો

vartmanpravah

એશિયન યુથ બોક્‍સિંગ ચેમ્‍પિયનશિપ-2024 માટે કેન્‍દ્ર શાસિત પ્રદેશના બોક્‍સર સુમિત કુમારની પસંદગી

vartmanpravah

વલસાડમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લાની ૫ નગરપાલિકાઓ અને સુરત મહાનગરપાલિકાની ટીમો દ્વારા સફાઇ કામગીરી શરૂ

vartmanpravah

સંઘપ્રદેશની તમામ સરકારી શાળાઓ આધુનિક સંસાધનોથી સજ્જઃ શિક્ષણની ગુણવત્તામાં પણ થઈ રહેલો ઉત્તરોત્તર વધારોઃ શિક્ષણ નિર્દેશક જતિન ગોયલ

vartmanpravah

પારડીથી સોનલબેન ગુમ થયા

vartmanpravah

Leave a Comment