December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ દશેરા પર્વએ ગલગોટાના ફૂલોમાં વર્તાયેલી મોંઘવારીની અસર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : દશેરાનાપર્વમાં ગલગોટાના ફુલોનું વિશેષ મહત્ત્વ હોય છે. ત્‍યારે દશેરાના પહેલાં દિવસથી જ દાનહમાં સેલવાસ સહિત વિવિધ સ્‍થાનોએ ઠેર ઠેર ગલગોટાના ફુલોનું વેચાણ કરતા વિક્રેતાઓ જોવા મળ્‍યા હતા. જો કે, આ વર્ષે ભારે વરસાદને કારણે ફુલોનું ઉત્‍પાદન ઓછું થયું હોવાથી ગત વર્ષ કરતા 40 થી 60 રૂપિયા જેટલો ગલગોટાના ફૂલનો ભાવ બોલાઈ રહ્યો છે અને રૂા.120થી લઈ 150 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. હાલમાં અસહ્ય મોંઘવારીના માર વચ્‍ચે ગલગોટાના ફુલોના ભાવમાં પણ ત્રીસ ટકા જેટલો વધારો મળી રહ્યો છે.

Related posts

માહ્યાવંશી સમાજનું ગૌરવ : વંશીકા કોથાકરને મુંબઈની અંડર 13 ક્રિકેટ ગર્લ્‍સ ટીમમાં મળ્‍યું સ્‍થાન

vartmanpravah

વલસાડમાં જ્ઞાન સહાયક યોજના રદ્દ કરી ટેટ-ટાટના પાસ ઉમેદવારોની ભરતી કરી કાયમી કરવા માટે રેલી યોજાઈ

vartmanpravah

વલસાડમાં દમણિયા સોની યુથ ગૃપ દ્વારા ઈન્‍ડોર ગેમ્‍સ ટુર્નામેન્‍ટ રમાડાઈ

vartmanpravah

દાનહના કલેકટર ડો. રાકેશ મિન્‍હાસના હસ્‍તે માતૃછાયા શિશુગૃહનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

ગોઈમાંના આધેડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લાા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અક્ષસ્થાાને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

vartmanpravah

Leave a Comment