Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દીવના વણાંકબારા બસ સ્‍ટેન્‍ડ નજીક 7 મકાનની સાઈડ દિવાલોનું કરાયું ડિમોલીશન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.17 : દીવના વણાંકબારા ખાતે આજે જિલ્લાના એ.ડી.એમ. શ્રી વિવેક કુમારના દિશા-નિર્દેશ હેઠળ 7 જેટલા મકાનોની ગેરકાયદે દિવાલનું ડિમોલીશન કરવામાં આવ્‍યું હતું. જે.સી.બી. દ્વારા સવારથી જ ડિમોલીશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં મીઠીવાડી ખાતે આવેલ મકાનની પાછળની સાઈડ દિવાલને તોડવામાં આવી હતી. દીવના વણાંકબારા બસ સ્‍ટેશન નજીક પણ ગેરકાયદે બનેલ દિવાલોને તોડવામાં આવી હતી. આ સમગ્ર ડિમોલીશન કાર્યવાહી દરમિયાન એ.ડી.એમ. શ્રી વિવેક કુમાર, મામલતદાર શ્રી ધર્મેશ દમણિયા સહિત પંચાયત સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યો હતો.

Related posts

ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી, નવસારીના સહયોગથી ચીખલી-ખેરગામતાલુકા માટે રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

સેલવાસમાં વટ સાવિત્રીએ મહિલાઓએ વડની પૂજા કરી

vartmanpravah

દમણઃ સોમનાથ ગ્રામ પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પહોંચતા કરાયેલું અભિવાદન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શામળાજી ખાતે કરેલું આશ્રમ ચોકીનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત

vartmanpravah

વિજલપોર નગરપાલિકાના વોર્ડ નંબર ૮ ખાતે વંદે ગુજરાત વિકાસયાત્રા રથનું શહેરીજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું

vartmanpravah

શ્રાવણ માસમાં માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે દર્શનાર્થીઓની ભીડ ઉમટી

vartmanpravah

Leave a Comment