Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દીવના વણાંકબારા બસ સ્‍ટેન્‍ડ નજીક 7 મકાનની સાઈડ દિવાલોનું કરાયું ડિમોલીશન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.17 : દીવના વણાંકબારા ખાતે આજે જિલ્લાના એ.ડી.એમ. શ્રી વિવેક કુમારના દિશા-નિર્દેશ હેઠળ 7 જેટલા મકાનોની ગેરકાયદે દિવાલનું ડિમોલીશન કરવામાં આવ્‍યું હતું. જે.સી.બી. દ્વારા સવારથી જ ડિમોલીશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં મીઠીવાડી ખાતે આવેલ મકાનની પાછળની સાઈડ દિવાલને તોડવામાં આવી હતી. દીવના વણાંકબારા બસ સ્‍ટેશન નજીક પણ ગેરકાયદે બનેલ દિવાલોને તોડવામાં આવી હતી. આ સમગ્ર ડિમોલીશન કાર્યવાહી દરમિયાન એ.ડી.એમ. શ્રી વિવેક કુમાર, મામલતદાર શ્રી ધર્મેશ દમણિયા સહિત પંચાયત સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યો હતો.

Related posts

ડાંગના શિવરીમાળ ખાતે 300 હિન્દુ પરિવારો સનાતન સંસ્કૃતિમા જોડાયા

vartmanpravah

કચીગામમાં એકતા દિવસના ઉપલક્ષમાં ‘ફીટ ઈન્‍ડિયા ફ્રીડમ રન’ યોજાઈ

vartmanpravah

ધરમપુરમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમમાં રૂ.2.07 કરોડના કામોનું લોકાર્પણ અને રૂ.12.51 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

દમણના વેટરનરી વિભાગના યુડીસી અમ્રતભાઈ હળપતિને આપવામાં આવ્‍યું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

છીરી ખાતે જાળમાં ફસાયેલ અત્‍યંત ઝેરી રસેલ વાઈપર સાપનુ રેસ્‍કયું

vartmanpravah

વાપી લવાછાના પરિવારે ઉજ્જેન મહાકાલ દરબારમાં 2.6 કિલો રૂા.2.50 લાખનો ચાંદીનો મુગટ અર્પણ કર્યો

vartmanpravah

Leave a Comment