February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી સમરોલી સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના દસ વર્ષ પૂર્ણ થતા હરિભક્તો દ્વારા દિવ્યતા અને ભવ્યતા સાથે કરવામાં આવેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.17: કારતક સુદ પૂર્ણિમાના દેવ દિવાળીના દિવસે રામનગર સ્‍થિત બીએપીએસ સ્‍વામિનારાયણ ભગવાનના મંદિરના દસ વર્ષ પૂર્ણ થતાં હરિભક્‍તો દ્વારા ભગવાનના વિશેષ શણગાર સાથે ઘરેથી જાતે બનાવેલ 535 જેટલી વાનગીઓ લાવી ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે ઉપસ્‍થિત રહેલા તિથલ મંદિરના કોઠારી સ્‍વામી વિવેક સ્‍વરૂપ સ્‍વામીએ અક્ષરપુરુષોત્તમ સિધ્‍ધાંતની વિસ્‍તાર પૂર્વક વાતોકરી મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત હરિભક્‍તોને કથાવાર્તાનો લાભ આપી આશીર્વચન આપ્‍યા હતા. અંતમાં યોજાયેલા મહાપ્રસાદનો પણ અનેક હરિભક્‍તોએ લાભ લીધો હતો. સ્‍વામિનારાયણ મંદિર લાઈટો અને દીવડાઓના ઝગમગાટથી ઝળહળી ઉઠ્‍યું હતું.

Related posts

વલસાડ જિલ્લાના 70 કિમી દરિયા કિનારે હાથ ધરાયેલ સઘન ચેકિંગને મળી સફળતા: ડુંગરીના દરિયા કિનારેથી 21 પેકેટ ચરસનો જથ્‍થો મળ્‍યો

vartmanpravah

‘વર્તમાન પ્રવાહનો પડઘો’ : રાનવેરીખુર્દમાંઆંગણવાડી અને શૌચાલય બનાવવા માટે તાત્‍કાલિક ટીડીઓ-ડીપીઈઓ દ્વારા સૂચનાઓ અપાઈ

vartmanpravah

વાપી ચાણસ્‍માની નવી બસ ફાળવણી કરાઈ : ધારાસભ્‍ય પાટકરે લીલીઝંડી બતાવી

vartmanpravah

વાપીની શ્રી એલ.જી. હરીયા મલ્‍ટીપર્પઝ સ્‍કૂલમાં વિદ્યાર્થીઓ માટે વેક્‍સિનેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

દમણગંગા નદીનો કિનારો અત્‍યંત પ્રદૂષિત : ગણેશ મહોત્‍સવમાં સફાઈ અભિયાનની વાહવાહી પોકળ સાબિત થઈ

vartmanpravah

નવસારી જિલ્લામાં નોકરી કરતી યુવતિ પર શંકા કરતા પતિને સમજાવી સમાધાન કરાવતી 181 અભયમ હેલ્‍પલાઈન ટીમ

vartmanpravah

Leave a Comment