March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી સમરોલી સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના દસ વર્ષ પૂર્ણ થતા હરિભક્તો દ્વારા દિવ્યતા અને ભવ્યતા સાથે કરવામાં આવેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.17: કારતક સુદ પૂર્ણિમાના દેવ દિવાળીના દિવસે રામનગર સ્‍થિત બીએપીએસ સ્‍વામિનારાયણ ભગવાનના મંદિરના દસ વર્ષ પૂર્ણ થતાં હરિભક્‍તો દ્વારા ભગવાનના વિશેષ શણગાર સાથે ઘરેથી જાતે બનાવેલ 535 જેટલી વાનગીઓ લાવી ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે ઉપસ્‍થિત રહેલા તિથલ મંદિરના કોઠારી સ્‍વામી વિવેક સ્‍વરૂપ સ્‍વામીએ અક્ષરપુરુષોત્તમ સિધ્‍ધાંતની વિસ્‍તાર પૂર્વક વાતોકરી મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત હરિભક્‍તોને કથાવાર્તાનો લાભ આપી આશીર્વચન આપ્‍યા હતા. અંતમાં યોજાયેલા મહાપ્રસાદનો પણ અનેક હરિભક્‍તોએ લાભ લીધો હતો. સ્‍વામિનારાયણ મંદિર લાઈટો અને દીવડાઓના ઝગમગાટથી ઝળહળી ઉઠ્‍યું હતું.

Related posts

ટુકવાડા સ્‍થિત પોદાર જમ્‍બો કિડમાં વાર્ષિકોત્‍સવની ઉજવણી થઈ

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકર અને પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ સહિત 7 પાસે અધધ.. જમીન..!

vartmanpravah

દાદરા નગર હવેલી-દમણ-દીવમાં પાંચ દિવસના ગણપતિની મૂર્તિઓનું કરાયેલું વિસર્જન

vartmanpravah

રેન્‍જ આઈ.જી.પી.એ વાપી પાલિકા અને વીઆઈએના હોદ્દેદારોની મુલાકાત લીધીઃ ટ્રાફિક કાયદો વ્‍યવસ્‍થાની ચર્ચા કરાઈ

vartmanpravah

vartmanpravah

વાપીના અગ્રણી ઉદ્યોગપતિ જયેન્‍દ્રસિંહ પરમારનું હૃદય રોગના હુમલાથી નિધન

vartmanpravah

Leave a Comment