March 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દીવ ખાતે સિંહના ટોળા દેખાતા ફોરેસ્‍ટ વિભાગ દ્વારા ડાંગરવાડી ખાતે ત્રણ પાંજરા મુકાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.17: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના ડાંગરવાડી વિસ્‍તારમાં છેલ્લા ચાર પાંચ દિવસથી સિંહનું ટોળું આવી ચડ્‍યું છે. જેને અનેલોકોએ જોયું હતું, અને ફોરેસ્‍ટ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. ત્‍યારે ફોરેસ્‍ટ વિભાગએ આ ટોળામાંથી એક સિહણને પકડી પાડી હતી. જ્‍યારે બીજા સિંહ, સિંહણ તથા બચ્‍યાઓ પકડમાં આવ્‍યા ના હતા. સિંહણને પકડી અને રેન્‍જ ફોરેસ્‍ટ જસાધાર મોકલી આપવામાં આવી હતી, જ્‍યારે દીવમાં રહેલા બીજા સિંહના ટોળાને પકડવા દીવના ડાંગરવાડી વિસ્‍તારમાં ત્રણ સ્‍થળે પાંજરા મુકવામાં આવ્‍યા છે.

Related posts

પ્રધાનમંત્રી તરીકે પણ નરેન્‍દ્રભાઈ મોદીની નજર દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઉપર રહી છે

vartmanpravah

ચીખલી એસ.ટી. બસ સ્‍ટેશનનો સ્‍લેબ ધરાશાયી થયાના 9 માસ બાદ પણ બાંધકામ ફરી શરૂ ન થતાં અનેક તર્ક-વિતર્ક

vartmanpravah

વાપી તા.પં. ખાતે વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ પટેલનું હૃદયરોગના હુમલાથી થયેલ નિધન

vartmanpravah

દાનહના નરોલી ખાતે 300 વર્ષ જૂના સતી માતા મંદિરનો કરાયો જીર્ણોદ્ધાર

vartmanpravah

વાંસદાના ખુડવેલમાં કોંગ્રેસે જનમંચ કાર્યક્રમ યોજ્‍યો

vartmanpravah

સેલવાસના અટલ ભવન ખાતે અટલ જન સેવા કેન્‍દ્રનો આરંભઃ દાનહના ઊંડાણના આદિવાસી સમુદાય માટે આશીર્વાદરૂપ બનશે

vartmanpravah

Leave a Comment