March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર તાલુકામાં 2.5 ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો : જિલ્લામાં ફરીવાર ભૂકંપનોઆંચકો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: ત્રણેક દિવસ પહેલા ઉત્તર ગુજરાત અને કચ્‍છના કેટલાક વિસ્‍તારમાં ભૂકંપનો આંચકો આવ્‍યો હતો. ત્‍યારબાદ આજે મંગળવારે વલસાડ જિલ્લાના ધરમપુર વિસ્‍તારના કેટલાક ગામોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
ધરમપુરના મોળા આંબા ગામ નજીક ભૂકંપનું એપિ સેન્‍ટર નોંધાયું હતું. રિક્‍ટલ સ્‍કેલ ઉપર 2.5 ની તિવ્રતાનો નોંધાયેલ આંચકો આજે મંગળવારે 11.03 કલાકના સુમારે આવ્‍યો હતો. જો કે હળવો આંચકો હતો. અલબત્ત લોકોએ ભુકંપના આંચકાનો અનુભવ જરૂર કર્યો હતો. અગાઉ પણ વલસાડ જિલ્લામાં ભૂકંપના આંચકા ખાસ કરીને ગુજરાત, મહારાષ્‍ટ્ર અને દાનહની સરહદ વિસ્‍તારમાં અનુભવાયા હતા.

Related posts

ચીખલી મલવાડા કાવેરી નદીમાં મૃત મરઘાં ભરેલ કોથળા તણાઈ આવતા દુર્ગંધ અને પાણી દૂષિત થતાં સ્‍થાનિકોમાં ફેલાયેલો રોષ

vartmanpravah

ખારીવાડી નાની દમણની ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં યોજાયો પ્રવેશોત્‍સવઃ સંઘપ્રદેશના પી.ડબ્‍લ્‍યુ.ડી. વિભાગના સચિવ અસગર અલીએ આપેલું માર્ગદર્શન

vartmanpravah

નાગવા દીવ મેઈન રોડ પર ખરાબ રોડના કારણે છકડો રિક્ષા પલ્‍ટી મારતા ચાર લોકો ગંભીર ઘાયલ થયા હતા, જ્‍યારે બીજા બે ને સામાન્‍ય ઈજા થઇ હતી

vartmanpravah

વાંસદા તાલુકાના સરા અને ખંભાલિયા ગામના નીચાણવાળા વિસ્‍તારમાં પાણી ભરાતા 13 લોકોને સ્‍થળાંતરિત કરાયા

vartmanpravah

ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોગ ચિંતન શિબિર યોજાઈ

vartmanpravah

‘પુરુષાર્થમાં જ વ્‍યક્‍તિનું સાચું ભાગ્‍ય છૂપાયેલું છે, નહીં કે હસ્‍તરેખામાં’

vartmanpravah

Leave a Comment