April 26, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

રેલવે દ્વારા ઉદવાડા ફાટક પાસે 50 વરસ જૂની ચાલી તોડી પડાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.06
ફરી એકવાર રેલવેએ ઉદવાડા રેલવે સ્‍ટેશન પાસે ગેરકાયદેસર દબાણ કરી રહેતા રહેવાસીઓ પર ઘા કરી એમને ભર ચોમાસે બેધર કર્યા છે.
ઉદવાડા રેલવે ફાટક પાસે ઘેલાભાઈ દેસાઈના નામની 50 વરસ જૂની ચાલી તેમજ બીજા મકાનો આવેલા હતા. રેલવેએ તેમને આ જગ્‍યા રેલવેની હોય ખાલી કરવા માટે બે થી ત્રણ નોટિસો આપવામાં આવી હતી પરંતુ સ્‍થાનિક રહિશોએ તહેવારો હોય થોડી મૂદ્દત માંગી હતી.
આજરોજ બુધવારે ફરી એક વખત સવારે 10 વાગે વલસાડ રેલવેની ટીમે પોલીસ, જી.ઈ.બી.ની ટિમ સાથે રાખી જેસીબી દ્વારા ડીમોલેશન હાથ ધરી 6 થી 7 જેટલા કાચા મકાનોનું ડીમોલેશન કર્યું હતું. જોકે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત હોય કોઈ અનિચ્‍છનીય બનાવ બન્‍યો ન હતો.

Related posts

સેલવાસના આરડીસી ચાર્મી પારેખ અભ્‍યાસ માટે વિદેશ જતાં સેલવાસના આરડીસી તરીકે પ્રિયાંક કિશોરની કરાયેલી નિયુક્‍તિઃ દાનિક્‍સ અધિકારી કરણજીત વાડોદરિયાને સેલવાસ સ્‍માર્ટ સીટીના સી.ઈ.ઓ. તરીકેની આપવામાં આવેલી જવાબદારી

vartmanpravah

દમણ ભાજપ કાર્યાલયમાં કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલનું દબદબાભેર કરાયેલું અભિવાદન: સંઘપ્રદેશમાં ઔદ્યોગિક રોકાણવધારવા પ્રયાસ કરવા મંત્રીશ્રીએ આપેલું આશ્વાસન

vartmanpravah

વાપી, અતુલ, વલસાડમાં ઉત્તર ભારતીય સમાજ દ્વારા પરંપરાગત સૂર્ય દેવતાને અર્ક ચઢાવી કરેલી છઠ્ઠ પૂજાની ઉજવણી

vartmanpravah

દાનહ-ખેરડી ગામે મહેસુલ વિભાગ દ્વારા શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

ધરમપુરમાં બીએપીએસ મંદિરનો મૂર્તિપ્રતિષ્‍ઠા મહોત્‍સવ રંગેચંગે સંપન્ન, વનવાસીઓને સત્‍સંગનો લાભ મળશે: મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવમાં રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાએ દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપના પદાધિકારીઓને મિશન-2024ની સફળતાનો આપેલો મંત્ર

vartmanpravah

Leave a Comment